________________
જુદા જુદા કાળમાં કરે છે? ૨ અથવા “વસમાં સમાચં નિદૃજિંતુ તેઓ ભિન્ન કાળમાં તે પાપકર્મ ભેગવવાને પ્રારંભ કરે છે ? અને એક કાળમાં તેનો નાશ કરે છે ? ૩ અથવા “વિષમાર્ચ પર્વિસ સમારં નિર્વિસુ' તેઓ ભિન્ન કાળમાં તે પાપ કમને ભોગવવાને પ્રારંભ કરે છે? અને એક કાળમાં તેને નાશ કરે છે? આ પ્રમાણે ચાર ભંવાળે પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછ્યું છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે
ચમા ! કારણ સાથે પpવિંદુ સમાચં નિદૃર્વિસુ' હે ગૌતમ! કેટલાક જીવે એવા હોય છે કે જેઓ એક સાથે પાપકર્મ ભેગવવાને પ્રારંભ કરે છે. અને તેને વિનાશ પણ એક સાથે જ કરે છે. અર્થાત્ પાપકર્મને એક સાથે એક કાળમાં ભેગવે છે. અને એક સાથે જ એક કાળમાં તેને નાશ કરે છે, “નાર બધેજા વિરમાયં પવિત્યુ વિસમાં નિદ્રવિંg” આજ પ્રમાણે કેટલાક જી એવા પણ હોય છે, કે જેમાં જુદા-જુદા કાળમાં પાપકર્મ ભોગવવાનો પ્રારંભ કરે છે, અને જુદા-જુદા કાળમાં તેને વિનાશ કરે છે. અહિયાં યાવતું શબ્દથી બીજે અને ત્રીજે એ બે ભંગ ગ્રહણ થયા છે. તે બે ભંગે આ પ્રમાણે છે–“ગરજ જીવા સમ પ્રાસ્થાપરન્ વિરમ રચાનાર કાઢ્ય વિષમ પ્રસ્થાન સમવ ચયાપચનું રૂ” આ બને ભેગેને અર્થ સ્પષ્ટ છે. આ પ્રમાણે પ્રભુશ્રીએ ઉત્તર વાક્યમાં અહિયાં ચારે ભંગને સ્વીકાર કર્યો છે.
'सेकेणट्रेणं भंते ! एवं वुच्चई' अत्थेगइया समाय पट्टविसु समाय નિકૂજિંg' હે ભગવન આ૫ આ પ્રમાણે શા કારણે કહે છે કે અનેક જી એવા હોય છે કે-જેઓ પાપકર્મને ભેગવવાને પ્રારંભ એકી સાથે અને એક કાળમાં કરે છે? અને તેને નાશ પણ એકી સાથે અને એક જ સમયમાં કરે છે? ૨ તથા અનેક છે એવા હોય છે કે–પાપકર્મને ભેગવવાનો પ્રારંભ જુદા-જુદા સમયમાં કરે છે? અને તેનો અન્ત એક કાળમાં કરે છે? ૩ તથા અનેક જી એવા હેય છે કે જેઓ પાપકર્મને ભેગ. વવાનો આરંભ જુદા-જુદા કાળમાં કરે છે ? અને તેને વિનાશ પણ જદાજુદા કાળમાં જ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે –ો મા ! નવા પત્તા” હે ગૌતમ ! જો ચાર પ્રકારના કહ્યા છે. “રં નg તે આ પ્રમાણે છે. “અરાફયા સારથા સમવવન્ના ૨ કલ્પેારા હમારા વિગોવરના ૨ કેટલાક છો એવા હોય છે કે–ઉદયની અપેક્ષાથી જે એનું આયુષ્ય સરખું છે. અર્થાત્ જેના આયુષ્યને ઉદય સમાન કાળમાં થયો હોય છે, તે વિવક્ષિત આયુષ્યને ક્ષય થવાથી એક જ સમયમાં ભવાન્તરમાં
એને ઉત્પાદ ઉત્પત્તિ થયેલ હોય એવા જે જ હોય છે. તેઓ પાપ કમ ભેગવવાને પ્રારંભ એકી સાથે કરે છે. અને એકી સાથે તેને વિનાશ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭