________________
ઉદ્દેશકોં કી પરિપાટિકા કથન
ત્રીજા ઉદ્દેશાના પ્રારંભ- -
બીજા ઉદ્દેશાનુ કથન કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલા આ ત્રીજા ઉદ્દેશાથી લઈને અગિયારમાં ઉંદેશા સુધીના ઉદ્દેશાએનુ કથન કરે છે, ‘વ હળ ક્રમેળ હેવ વૈધિર ઈત્યાદિ
ટીકાથ—પહેલા ખતાવેલ પ્રકારથી જે પ્રમાણે ખધ શતકમાં અર્થાત્ છવ્વીસમા શતકમાં ઉદ્દેશાઓની એટલે કે ત્રીજા અને ચાથા વિગેરે ઉદ્દેશા આની પરિપાટી-પ્રક્રિયા કહેવામાં આવેલ છે, ‘તહેવ' એજ પ્રમાણે ‘િ કુસુમોપુ બેચન્ના' આ અઠયાવીસમા શતકમાં પશુ ત્રીજા વિગેરે ઉદ્દેશાન આમાં ઉક્ત આઠ ભંગામાં પ્રક્રિયા સમજવી. અહિયાં પહેલાં કરતાં જો કાંઈ ફેરફાર છે, તે નવર' જ્ઞાનિયન જ્ઞ' લસ સ્થિત સલ્લુ માળિયત્વ જ્ઞાવ નવમો આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અર્થાત્ જે નૈરકાદિકને જે જે લેશ્યા વિગેરે કહેલ હાય તેને તેજ પ્રમાણેની લેશ્યા વિગેરે કહેવા જોઈએ ખીજાની વૈશ્યા વિગેરે ખીજાને કહેવાના નથી. અને આ પ્રમાણેનું કથન અચરમના ઉદ્દેશા સુધી કહેવુ જોઇએ. અહિયાં યાવત્ શબ્દથી અનન્તરે પ૫ન્નક, પર'પરાપપન્નક, અન‘તરાવગાઢ, પરંપરાવગાઢ અને તરાહારક, પર પાહારક, અનન્તર પર્યાપ્ત, પરંપરપર્યાપ્ત અને ચરમ પર્યાપ્ત આ નવ ઉદ્દેશાઓ અહણ કરાયા છે. વૈવિદ્ વાર ફેલવા' જીવથી લઇને ચરમ ઉદ્દેશા સુધીમાં અહિયાં અન્ના મળીને અગિયાર ઉદ્દેશાઓ થઈ જાય છે.
શંકા--પહેલા ભંગમાં જે એવુ કહ્યુ છે કે સઘળા જીવા તિય ચ ચેાનિકામાંથી આવીને ઉત્પન્ન થયા છે. તા આ કથન કેવી રીતે સભવિત થઈ શકે છે ? કેમ કે-આનત વિગેરે દેવા અને તીર્થંકર વિગેરે વિશેષ મનુ ચૈાની ઉત્પત્તી તિય ગતિથી આવેલા જીવામાંથી થતી નથી. અર્થાત્ તિય ચ ગતિથી આવેલા જીવા આનત વગેરે દેવપણાથી અને તીથ'કર વિગેરે રૂપથી ઉત્પન્ન થતા નથી. એજ રીતે ખીજા અને ત્રીજા વિગેરે ભગેામાં પણ આ પ્રશ્નો સમજવા.
ઉત્તર--સઘળા જીવા તિય ચ ચેાનિકમાંથી આવીને ઉત્પન્ન થયા છે. વિલક્ષિત પર્યાપ્ત પણાથી જન્મ્યા છે. એવું જે કહેલ છે, તે બહુલ પાના આશ્રય કરીને આ લગા ગ્રહણ કરવા જોઈએ.
ધ્યેય મને સેવ અંતે! ત્તિ નાવનિ' હે ભગવન્ આગલા પ્રકરણમાં આપ દેવાનુપ્રિયે જે કથન કરેલ છે, તે સવ કથન સથા સત્ય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
.