SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 'અનંતોષન્તનેા નં' આજ દેવામાં હતા. ૮ પ્રકારથી અનતરાપપન્નક નૈરયિક વિગેરેમાં ‘બન્ન નં સ્થિ હેઘÄિ' જે નૈયિક વિગેરેને જે લેશ્યા વિગેરે અનાકારે પચેગ પદ સુધીમાં કહ્યા છે, ‘તો સવ ચાર્ અચળાણુ માળિયવ' તે તમામ લેશ્યા વિગેરે સ્થાના આ ભજનાથી—વિકલ્પથી થાવત વૈમાનિક સુધીના ગ્રંથનમાં સમજી લેવા. અહિયાં યાવપદથી એક ઇંદ્રિય વિગેરેથી લઈને વૈમાનિક સુધીના પદ્મોમાં બધે જે વૈશ્યા વિગેરે જેને કહ્યા છે, તેને તેજ લેફ્યા વિગેરે કહેવા જોઇએ. આ પાઠ ગ્રહણુ કરાયા છે. ‘નવર' ાળજી ચિત્રા તે ના થધિસત્વ સહા હૂં'િ અનંતરાપપન્નક નારક વિગેરેમાં સભ્યમિથ્યાત્વ, મનાયેગ વચનચેાગ વિગેરે જે પદો છે, તે અસ‘ભવ હાવાથી પૂછવાયેગ્ય નથી. તેના સંબધમાં 'ધિશતકમાં બીજા ઉદ્દેશા માં જે પ્રમાણે કથન કહેવામાં આવ્યુ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં સમજવુ ‘વ' ગાળવાનિોળ વિ ટૂંટો' પાપકમ'ના દડકાના કથન પ્રમાણે જ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોની સાથે દડકા બનાવીને સમજી લેવા તેના આલાપકાના પ્રકાર આ પ્રમાણે છે.--અળતરાવવાળળ મંતે ના બાળાवरणिज्जं कम्म कहि समज्जिणिसु कहिं समायरिंसु गोयमा । सव्वे वि ताव સિલિગોળિસુ હોન્ના થયો લાવ બતાફળ નિયસેસ' જ્ઞાનાવરણીય કમની સાથે જે પ્રમાણે કડક કહ્યો છે. એજ પ્રમાણેના દંડક યાવતુ અંતરાય કમની સાથે સ’પૂણ પણાથી કહેવા જોઇએ. અહિયાં ચાવપદથી ‘દશ’નાવરણીય, વેદનીય, સ્માયુ, નામ, અને ગાત્ર, આ કમ પ્રકૃતિયા ગ્રહણ કરવામાં આવેલ છે. ‘પણો વિ નત્ર સંસદ્દિો રહેલો માળિો' નવ દંડકા સહિત આ ઉદ્દેશ પણ પાપક, જ્ઞાનાવરણીય કમ'થી આરંભ કરીને અ ંતરાય કમ સુધી કહેવા જોઈએ. ક્ષેત્ર' મંતે ! સેવ, મને! ત્તિ' હે ભગવન્ અન તરાપપન્નક નૈયિક વિગેરે ના પાપકર્મો વિગેરે ના ઉપાન સમાચરણ (ભેાગવવુ') કરવાના વિષયમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યુ છે. તે સઘળું કથન સથા સત્ય છે. હૈ ભગવત્ આપ દેવાનુપ્રિયનું આપ્યું કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા ।।સૂ ૧૫ જૈનાચાય . જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઠ્યાવીસમા શતકના ખીો ઉદ્દેશક સમાસ ડાર૮-રા શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૫
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy