SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેશાઓ કહ્યા છે. પંરવીણમં ચં રોહિં વિવરેfહું કલા' પચ્ચીસમા શતકનું વ્યાખ્યાન છ છ ઉદ્દેશાઓ લઈને 2 બે દિવસમાં કહેવું જોઈએ. “બંધિવચારું સારું પ વિસે” બંધિશતક વિગેરે આઠ શતકેનું વ્યા ખ્યાન એક જ દિવસે કહેવું જોઈએ. “સેઢિuથા વારણ ઘi' શ્રેણિશતક વિગેરે બાર શતકેનું વ્યાખ્યાન એક જ દિવસમાં કરવું જોઈએ. "ofia મgષ્ણાચાળ વારણ of 8 એકેન્દ્રિયના 12 બાર મહાયુગ્મ શતકાન વ્યાખ્યાન એક જ દિવસમાં કરવું જોઈએ. "ga વેરિચાઈ વાર બે ઈન્દ્રિય વાળા જીના સંબંધના 12 બાર મહાયુગ્મ શતક, ત્રણ ઈન્દ્રિયવાળા જીના સંબંધમાં 12 મહાયુગ્મ શતક, ચાર ઈન્દ્રિયવાળા જીના સંબંધમાં 12 બાર મહાયુગ્મ શતક, તથા પાંચ ઈન્દ્રિયવાળા જીના સંબંધમાં 12 બાર મહાયુગ્મ શતક અને સંજ્ઞી પંચેન્દ્રિયના સંબંધમાં 21 એકવીસ મહાસુમ શતક આ મહાયુગ્મ શતર્કોનું કથન એક એક દિવસમાં કરી લેવું જોઈએ. તથા રાશિયુમ શતક 41 એકતાળીસમાં શતકનું વ્યાખ્યાન પૂરેપૂરૂ એક જ દિવસમાં કરી લેવું જોઈએ. આ પ્રમાણે આ શાસ્ત્ર પ્રશસ્તિ કહેલ છે. જનાચાર્ય જૈનધર્મદિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજપૂત ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યા સમાપ્ત છે ભગવતીસૂત્ર સમાપ્તા એ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ શ્રી રતુમે શ્રી મદ ઘાસીલાલ મુનીશ્વરો વિજયેતેતરામ શ્રી ભગવતી સૂત્રઃ 17 265
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy