________________
તેમ જ છે. “તમે અંતે ! હે ભગવન તે સર્વથા સત્ય જ છે. હે ભગવન આ કથન અસંદિગ્ધ જ છે. સંદેહ વગરનું છે. હે ભગવન તે મને ઈષ્ટ છે કે ભગવાન તે કથન મને સ્વીકાર્ય છે. “છિદ્રિચ્છિદં મને !” હે ભગવન તે મને ઈચ્છિત પ્રતિષ્ઠિત છે. “ હમ કoi તુમે વહુ' હે ભગવન આપ દેવાનુપ્રિયે જે કહેલ છે, તે તેમજ છે, અર્થાત્ સર્વથા સત્ય જ છે.” તિ આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ “જપૂતિવાળા હજુ રિહંતા” અહંત ભગવાન નિર્દોષ વચનવાળા હોય છે, તેથી “સમાં મકરં મહાવીરં વં નમંણ શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા “ચંદ્રિત્તા મંપિત્તા” વંદના નમસ્કાર કરીને રંગમાં તવા ગણાાં મારે મા વિરૂ’ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકતાળીસમું રાર્શિયુગ્મ શતક સમાપ્ત ૫૪૧
ભગવતી સૂત્રને અનુવાદ સમાપ્તા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૬ ૨