________________
થાય છે, તેમાં કૃતયુગ્મ વિગેરે ચાર પદે યુકત ચાર ઉદ્દેશાઓ ઔધિક ઉદ્દે શાએ થાય છે, અને કૃષ્ણલેશ્યા વિગેરે છ વેશ્યાઓના ચાર-ચાર ઉદ્દેશાઓ થાય છે. બધા મળીને અઠયાવીસ ઉદ્દેશાઓ થઈ જાય છે. “વં gg સવે વિ
નવાં મવંતિ રવિકુમug આ રીતે આ રાશિયુગ્મ શતકમાં બધા મળીને એકછનું ઉદ્દેશાઓ થાય છે. તેમાં ૨૮ અઠયાવીસ ઉદેશાઓ છે, ભવસિદ્ધિક નરયિકના ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ છે. અભવસિદ્ધિક નરયિકોના સંબંધમાં ૨૮ અઠયાવીસ ઉદેશાઓ થાય છે. સમ્યગ્દષ્ટિ નરયિકેના સંબંધમાં અયાવીસ ઉદ્દેશાઓ થાય છે. મિયાદષ્ટિ નૈરયિકોના સંબંધમાં અઠયાવીસ ઉદેશાઓ થાય છે. શુકલપાક્ષિક નરયિકના સંબંધમાં અઠયાવીસ ઉદેશાઓ થાય છે. અને કૃષ્ણ પાક્ષિક નરયિકોના સંબંધમાં અઠ્યાવીસ ઉદેશાએ થાય છે. આ બધા મળીને આ રાશિયુગ્મ શતકમાં ૧૯૬ એકસે છ— ઉદેશાઓ થાય છે.
વાર સુરજેરા સુરાજિત્તર રવિકુમ ઢિઓમાળિયા' હે ભગવદ્ થાવત્ રાશિયુગ્મમાં કાજ રાશિપ્રમાણુ શુકલેશ્યાવાળા શુકલપાક્ષિક નૈરયિક ગાર કરુ િિરયા’ યથાવત્ જે તેઓ ક્રિયા સહિત હોય તો શું અસર મrevi વિન્નતિ એજ ભવમાં સિદ્ધ થાય છે? નાવ સંરં રિ’ યાવત સમસ્ત દુઃખોનો અંત કરશે ? અહિયાં પહેલા યાવત્પદથી એ પાઠ ગ્રહણ કરાયો છે કે રાશિયુગ્મમાં કૃષ્ણલેશ્યાવાળા નીલેશ્યાવાળા કાપતલેશ્યાવાળા તે શ્યાવાળા, પદ્દમલેશ્યાવાળા જે કૃતયુગ્મ રાશિપ્રમાણુ પ્રમિત, એજ રાશિ પ્રમાણવાળા, દ્વાપરયુગ્મ રાશિપ્રમાણુવાળા અને કલ્યાજ રાશિપ્રમાણવાળા, શુકલપાક્ષિક સુધીના વૈમાનિક દેવે છે, તેઓ શું એજ ભવગ્રહણથી સિદ્ધ થઈ જાય છે? યાવત્ બુદ્ધ થાય છે? મુકત થાય છે? પરિનિર્વાત થાય છે? અને સર્વ દુઃખનો અંત કરે છે? “જ્ઞાર ન હરિયા’ આ પાઠમાં જે થાવત્પદ આવેલ છે, તેનાથી સક્રિય એ પદની પહેલાં જે પાઠ આવેલ છે. તે સઘળે પાઠ ગ્રહણ કરાય છે, આ પાઠ આ શતકના પહેલા ઉદેશામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- રુબરે અમ' હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમ કે-જે સક્રિય હોય છે, તેઓ આજ ભવગ્રહણથી સિદ્ધ થતા નથી. સક્રિયેન-સિદ્ધિની પ્રાપ્તિને અભાવ રહે છે.
શેવ મંરે ! તે ! ઉત્ત” હે ભગવન્ આ૫ દેવાનુપ્રિયે જે પ્રમાણે કથન કરેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન્ આપી દેવાનુપ્રિય સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને “મળવું જોયમે ભગવાન ગૌતમસ્વામીએ “માં મદં માત્રીરં શ્રમણ ભગવાન મહાવીરને “વિદ્યુત ગાયાફિf રે ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી “ર ત્તા વૅક્સ રમંતરુ આદક્ષિણુ પ્રદક્ષિણા કરીને વંદના કરી નમસ્કાર કર્યો. “વરિત્તા નમંપિત્તા” વંદના નમસ્કાર કરીને તેઓએ પ્રભુશ્રીને “પરં વાણી’ આ પ્રમાણે કહ્યું “પ્રજમે મને तहमेय भंते ! अवितहमेय भते ! असंदिद्धमेय भते ! इच्छियमेयं भंते ! पडि. રિઝર્વ મંતે !” હે ભગવન આપી દેવાનુપ્રિયે જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૬ ૧