________________
छे है-' एवं एत्थविमिच्छादिट्ठि अभिलावेण अभवसिद्धियसरिसा अट्ठावीस उद्देगा વાચવા” હૈ ગૌતમ ! મા સૌંબધમાં પણ મિથ્યાર્દષ્ટિ એ પદનાઉચ્ચારણ સાથે અભવસિદ્ધિક નૈરયિકાના કથન પ્રમાણેના ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ કહેવા જોઈએ. આમાં પશુ ૪ ચાર ઔશ્વિક ઉદ્દેશાએ થાય છે. અને છલેશ્યા સંબંધી ૨૪ ચાવીસ ઉદ્દેશાએ થાય છે, એ રીતે બધા મળીને ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ થઈ જાય છે. આ અઠયાવીસ ઉદ્દેશાએ કહેવાની રીત ઉપર પહેલાં બતાવવામાં આવેલ છે, તે પ્રમાણેની સમજવી. આ રીતે પહેલાં જ્યાં અભવસિદ્ધિક એ પદના પ્રચૈગ કરવામાં આવેલ છે. ત્યાં ત્યાં મિથ્યાદૃષ્ટિ પદના પ્રયાગ કરીને સઘળું કથન કહેવું જોઈ એ.
ધ્રુવ મતે ! સેવ અંતે !ત્તિ' હું ભગવત્ આપ દેવાતુપ્રિયે આ સંબધમાં જે થન કર્યુ" છે, તે સઘળું કથન સવથા સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું સઘળુ` કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વઢના કરી અને નમસ્કાર કર્યો વઢના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ાસૢ૦૧૫
એકસેતરમા ઉદ્દેશાથી એકસેાચાળીસ સુધીના અઠયાવીસ ઉદ્દેશાઓ સંપૂર્ણ
૫૪૧-૧૧૩-થી ૧૪૦મા
કૃષ્ણપાક્ષિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકોં કે ઉત્પત્તિ કા કથન
એકસેએકતાળીસમા ઉદ્દેશાથી એકસેઅડસઠ સુધીના અઠયાવીસ ઉદ્દેશાઓનું કથન પ્રારભ-‘ક્ષત્રિય રાત્રિનુક્ષ્મ જ જીમ્ન નેચળ' અંતે ! જો નવજ્ઞત્તિ' ઇ.
ટીકા -‘વિલચ રાણિનુક્ષ્મ કદનુક્ષ્મને રૂચાળ મંતે ! ગો વવનંતિ’ હે ભગવન્ રાશિયુગ્મમાં કૃતયુગ્મ રાશિપ્રમાણ કૃષ્ણપક્ષવાળા નૈરયિકા કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચેાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અતિદેશ દ્વારા આ પ્રશ્નના ઉત્તર ગૌતમસ્વામીને આપતાં પ્રભુશ્રી
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૫૯