________________
ઉદ્દેશાઓ તથા કૃતયુગ્મ વિગેરે રાશિપ્રમાણ યમલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નરયિકોના સંબંધમાં ચાર ઉદેશાઓ તથા કૃતયુ રાશિપ્રમાણે શુકલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નિયિકના સંબંધમાં ચાર ઉદેશાઓ આ રીતે છ લેહ્યાસંબંધી ૨૪ ચોવીસ ઉદ્દેશાઓ થાય છે. અને બધા મળીને અહિયાં ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ થાય છે.
“સેવં મને રે મરે. ત્તિ ઘાવ વિરૂ' હે ભગવન્ આપી દેવાનુપ્રિયે આ વિષયમાં જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના
સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ નેવ્યાસીમા ઉદેશાથી ૧૧૨ એકસબાર સુધીના વીસ ઉદેશાઓ સમાપ્ત
૧-૮૯ થી ૧૧૨
મિથ્યાદ્રષ્ટિ રાશિયુગ્ય કૃતયુગ્મ નૈરયિક કે ઉત્પત્તિ કા કથન
એકસેતેરમા ઉદેશાથી એકસચાળીસ સુધીના ઉદ્દેશાઓનું કથન મિચ્છાણિ િરસગુમ હમેરા મતે ! જો વવવર્ષાતિ ઈત્યાદિ
ટીકાર્થ–“મિચ્છાદિગ્રિહિgwવાદકુ ને રૂચા મંરે ! જો વવવ વંતિ હે ભગવદ્ રાશિયુગ્મમાં કૃતયુગ્મ રાશિપ્રમાણુ મિથ્યાદૃષ્ટિ નરયિકે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન થાય છે? શું તેઓ નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યચનિંકમાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા મનવ્યોમાંથી આવીને ઉત્પન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન થાય છે અતિદેશ દ્વારા આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૫૮