SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ “લે ! સેવ મંતે! ”િ હે ભગવન્ આ૫ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગવન આપ દેવાનુપ્રિયે કહેલ સઘળું કથન સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. આ રીતે સમ્યગ્દષ્ટિના ચાર ઔધિક ઉદ્દેશાઓ સમાપ્ત ૪૧-૮૫-૮૮ 'कण्हलेस सम्मदिट्टी रासिजुम्म कडजुम्म नेरइयाण भते ! कओ उवज्जति' ટીકર્થ–“વૃક્ષ સમી રાતિy Rાઈ મં! દો ====fa” હે ભગવન રાશિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નરયિકે કયા વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? પ્રશ્નનો ઉત્તર અતિદેશ દ્વારા આપતાં ગૌતમસ્વામીને પ્રભુશ્રી કહે છે કે-guવિ સરિતા વત્તા િરિ ૩૧ જાત્રા” હે ગૌતમ ! કૃષ્ણાદિ શ્યાયુક્ત રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકોં કે ઉત્પત્તિ કા નિરૂપણ આ રાશિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નૈરયિકના સંબંધમાં પણ કૃષ્ણલેશ્યાવાળાના કથન પ્રમાણે અર્થાત્ આ એકતાલીસમાં શતકના પાંચમા ઉદેશાના કથન પ્રમાણે એટલે કે કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપર યુગ્મ, અને ક જ પદયુકત ચાર ઉદ્દેશાઓ બનાવી લેવા, “સમ્મિિહ વિ મહિથિરિણા બાવીરૂં કરેલા જાચવા આ જ પ્રમાણે સમ્યગ્દષ્ટિ વાળાઓના સમ્બન્ધમાં પણ ભવસિદ્ધિક નૈરયિકોના કથન પ્રમાણે અઠયાવીસ ઉદેશાઓ સમજી લેવા, તે આ પ્રમાણે બને છે. રાશિયમમાં કૃતયુમ પ્રમાણ સમ્યગ્દષ્ટિ નરયિકેના સમ્બન્ધમાં પહેલે ઉશે. ૧ જરાશિ પ્રમાણ સમ્યગ્દષ્ટિ નૈરયિકાના સમ્બન્ધમાં બીજે ઉદ્દેશ. ૨ દ્વાપરયુગ્મરાશિ પ્રમાણે સમ્યગ્દષ્ટિ નરયિકેના સંબંધમાં ત્રીજે ઉદ્દેશો. ૩ કોજ રાશિપ્રમાણ સમ્યદૃષ્ટિ નૈરયિકના સંબંધમાં ચોથે ઉદેશે. ૪ આ પ્રમાણે ચાર ઔધિક ઉદેશાઓ તથા કૃતયુગ્મ વિગેરે રાશિપ્રમાણ કુલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નેરયિકના સંબંધમાં ચાર ઉદ્દેશાઓ તથા કૃતયુગ્મ વિગેરે રાશિપ્રમાણ નીલલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નૈરયિકના સંબંધમાં ચાર ઉદેશાઓ તથા કૃતયુમ વિગેરે રાશિપ્રમાણ તેજલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ નરયિકના સંબંધમાં ચાર શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૫૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy