________________
ટકાથું–જમવદ્વિહિં વિ વત્તારિ કરેam” આજ પ્રમાણે થકલલેશ્યાવાળા અભવસિદ્ધિકોના સંબંધમાં પણ ચ.૨ ઉદેશાઓ બને છે. 'एव एएसु अट्ठावीसाए वि अभवसिद्धिय उदेसएसु मणुस्सा णेरइयगमेण नेयवा' આ અઠયાવીસ ઉદ્દેશાઓમાં નરયિકે સંબંધી કથન પ્રગટ કરવામાં આવેલ છે, એજ પ્રમાણનું કથન મનુષ્યના સંબંધમાં પણ સમજી લેવું.
રે રે ! રેવં મતે ! ઉત' હે ભગવન આ૫ દેવાનુપ્રિયે જે પ્રમાણેનું કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપી દેવાનું પ્રિયન સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧૫ આ રીતે ૮૧ એકયાસીમા ઉદેશાથી લઈને ૮૪ ચોર્યાશી સુધીના ચાર ઉદેશાઓ સમાપ્ત ૪૧-૮૧-થી ૮૪
g gg વિ અpવીd aav’ આ રીતે આ અઠયાવીસ ઉદ્દેશાઓ થાય છે. સત્તાવનમા ઉદ્દેશાથી ચોર્યાશી સુધીના ઉદ્દેશાઓ સમાપ્ત ૪૧૫૭-૮૪
પંચ્યાસીમાં ઉદ્દેશાથી અઠયાસી ઉદ્દેશા સુધી 'सम्मदिट्ठी रासिजुम्म कडजुम्म नेरइयाण भंते ! कओ उववज्जति' .
સમ્યગ્દષ્ટિ આદિ રાશિમુશ્મનૈરયિક કે ઉત્પત્તિ કા નિરૂપણ
ટીકાર્થ “વિદિ દાયિનુ ગુ રૂશા મતે ! વો સવવનંતિ હે ભગવન રાશિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણ સમ્યગ્દષ્ટિનરયિકે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે દેવોમાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“gવ પઢમો કaો હે ગૌતમ! જે પ્રમાણે આ એકતાળીસમા શતકના પહેલા ઉદેશામાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે તેના ઉપપાત વિગેરે સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ. g વિ ગુખે રારિ રે માસિદ્ધિવારિત જાત્રા? આજ પ્રમાણે ભવસિદ્ધિક ઔરયિકના કથન પ્રમાણે ચાર યુગ્મમાં કૃતયુગ્મ, વ્યાજ દ્વાપરયુગમ અને કલ્યાજમાં ચાર ઉદેશાઓ ભાવસિદ્ધિક નૈરયિકના કથન પ્રમાણે કહેવા જોઈએ. અર્થાત જે પ્રમાણે ભવસિદ્ધિક પ્રકરણમાં ચાર યુમને લઈને ચાર ઓધિક ઉશાઓ કહેલ છે, એ જ પ્રમાણે ચાર યુગ્મનો આશ્રય કરીને અહિયાં પણ ચાર ઔધિક ઉદેશાઓ કહેવા જોઈએ.
શ્રી ભગવતી સુત્ર : ૧૭.
૨૫ ૬