________________
નીલલેશ્યાવાલે આદિ લેશ્યાયુક્ત અભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક કે ઉત્પત્તિ કા કથન
'एब नीललेस्स अभवसिद्धिय रासिजुम्म कडजुम्म नेरइयाण' चत्तारि હતા? ઈત્યાદિ.
ટીકાથું–‘gવં નીરણ ગમવસિદ્ધિય વડુમ્ નૈરાશા જરારિ ઉri' ઔધિક પ્રકરણમાં કહ્યા પ્રમાણે રાશિયુગમમાં કૃતયુગ્ય પ્રમાણ નિલલેશ્યાવાળા અભાવસિદ્ધિક નૈરયિકના સંબંધમાં પણ ચાર યુગ્મોને આશ્રય કરીને ચાર ઉદ્દેશાઓ કહેવા જોઈએ. આ રીતે ૬૫ પાંસઠમા ઉદ્દેશથી લઈને ૬૮ અડસઠમાં ઉદ્દેશા સુધીના ચાર ઉદેશાઓ સમાપ્ત ૪૧-૬૫ થી ૬૮
હાયજેહિં કિ રારિ જેવા’ ઈત્યાદિ
ટીકાર્થ-બાસ્કે િરિ વારિ કરેલri' પહેલાની જેમ જ અહિયાં પણ કાપતલેશ્યાવાળા અભાવસિદ્ધિક નૈરયિકના સંબંધમાં ચાર યુને આશ્રય કરીને ચાર ઉદ્દેશાઓ થાય છે, તેમ સમજવું, આ પ્રમાણે ૬૯ ઓગણસિત્તરમા ઉદ્દેશાથી લઈને ચાર ઉદ્દેશાઓ સમાપ્ત થયા. ૧-૬૯ થી છરા
તેaહેરહિં વિ રત્તા ' ઇત્યાદિ
ટીકાથ– તે હેëિ વિ ચત્તાર રેar” રાશિયુમમાં કૃતયુગ્મ વિગેરે પ્રમાણુવાળા નીલેશ્યાવાળા અભાવસિદ્ધિક નૈરયિકના સંબંધમાં પણ ચાર ઉદેશાઓ થાય છે, તેમ સમજવું. આ રીતે ૭૩ તેતરમા ઉદ્દેશથી લઈને ૭૬ ઑતેરમા ઉદ્દેશા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ૪૧૭૬ થી ૭૬
“હર િત્તાર વિકા? ઈત્યાદિ. ટીકાર્ય “
વણે િવત્તા વિ ટ્રેપ' પદ્મવેશ્યાવાળા અભાવસિદ્ધિક નરયિકના સંબંધમાં પણ ચાર ઉદ્દેશાઓ થાય છે. અર્થાતુ-શશિયુમમાં કૃતયુગ્મ પ્રમાણે, વ્યાજ પ્રમાણ દ્વાપરયુમ પ્રમાણ અને કલ્યાજ પ્રમાણુ પ્રમિત પદ્મવેશ્યાવાળા અભાવસિદ્ધિક નૈરયિકના ચાર ઉદેશાઓ બને છે, તેમ સમજવું. આ રીતે સતેરમા ઉદ્દેશથી લઈને ૮૦ એંસીમા ઉદ્દેશા સુધીના ચાર ઉદેશાઓ સમાપ્ત ૪૧૭૭-૮૦
પુરાણ અમરસિદ્ધિ વિ વત્તારિ ઉn” ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૫ ૫.