________________
ટીકર્થ—-આજ પ્રમાણે-કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકના કથન પ્રમાણે જ નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકના સંબંધમાં પણ ચાર ઉદ્દેશાઓ કહેવા જોઈએ. જેમકે-નલલેશ્યાયુક્ત કૃતયુગ્મ ભવસિદ્ધિક નરયિકના સંબંધમાં પહેલે ઉદ્દેશ ૧ નીલલેશ્યાવાળા જ ભવસિદ્ધિક નૈરયિકેના સંબંધમાં બીજો ઉદેશે. નીલલેશ્યાવાળા દ્વાપરયુગ્મ ભવસિદ્ધિક નરયિકેના સંબંધમાં ત્રીજે ઉદેશે ૩ અને નલલેશ્યાવાળા કલ્યાજ ભવસિદ્ધિકના સંબંધમાં કચાશે ઉદ્દેશ સાડ ત્રીસમા ઉદ્દેશથી ૪૦ સુધીના ચાર ઉદેશાઓ સમાપ્ત થયા u૪૧-૩થી
તેજો વેશ્યા પદ્મવેશ્યાયુક્ત ભવસિદ્ધિકોં કા ચાર ચાર ઉદેશક
“વં જા િરિ વારિ aari #ાવા” ઈત્યાદિ
ટીકાર્ય–આ જ પ્રમાણે કાપતલેશ્યાવાળા ભવસિદ્ધિક રયિકાના સંબંધમાં પણ ચાર ઉદ્દેશાઓ કહેવા જોઈએ.
આ રીતે આ એકતાળીસમા ૪૧ શતકમાં ૪૧ એકતાળીસમા ઉદ્દેશથી લઈને ચુમ્માળીસ સુધીના ચાર ઉદ્દે શાઓ સમાપ્ત ૪૧-થી ૪૧ ૪૪
“રહિં કિ રારિ II લોf agri’ ઈત્યાદિ
ટીકાથ–તેજલેશ્યા ભવસિદ્ધિક નૈરવિકેના સંબંધમાં પણ ચાર ઉદેશાઓ ઔધિક ઉદ્દેશાના કથન પ્રમાણે કહી લેવા જોઈએ. આ રીતે પિસ્તાળીસમા ઉદ્દેશથી લઈને અડતાળીસમો ઉદ્દેશા સુધીના ચાર ઉદેશાઓ સમાપ્ત ૪૧-૪૫ થી ૪૮
“ સ્પેહિં વિ રત્તાર રેવા' ઇત્યાદિ
ટીકાથ–પદ્મશ્યાવાળા ભવસિદ્ધિક તિર્યકુ પંચેન્દ્રિયને લઈને પણ કૃતયુગ્મ વિગેરે રૂપે ચાર ઉદ્દેશાઓ બનાવીને સમજી લેવા. આ રીતે ઓગણપચાસમાં ઉદેશાથી પર બાવન સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ૪૧-૪૯-થી પરા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૫ ૨