SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? તે માટે સૂત્રકારે વયિતિર્િવજ્ઞોળિયાને મનુસાાં વેનિાળયÉÄ પછ્હેલા’ આ સૂત્ર પાઠદ્વારા સ્પષ્ટ કરેલ છે. પંચેન્દ્રિય તિર્યં ચાને, મનુષ્યે ને, તથા નૈરિયેક દૈયાને પદ્મલેશ્યા હૈાય છે. સેદાાં સ્થ' આમના શિવાય જે જીવા ખાકી રહે છે, તેઓને પલેસ્યા હાતી નથી. ‘સેવ મતે ! સેવ મંતે ! ft'હે ભગવન્ આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે સઘળું કથન સથા સત્ય જ છે. હું ભગવન્ આપ દેવાનુપ્રિયનુ' આ વિષયના સબંધમાં કહેલ સઘળું કથન સૂથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેએને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતાં થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. (āા પર્માંàરન્નાર્ પત્ર મુòન્ના વિ રિ ક૨ેલા જયન્ત્રા' પદ્મ લેશ્યાના કથનમાં જે પ્રમાણે ચાર ઉદ્દેશાએ કહેલા છે, એજ પ્રમાણે શુકલ લેશ્યાના સ ંબંધમાં પણ ચાર ઉદ્દેશાએ સમજી લેવા. તથા આ બધામાં આલાપને પ્રકાર સ્વયં અનાવીને સમજી લેવા જોઇએ. પરંતુ મનુષ્યેાના સમ ધમાં ગમકેના પ્રકાર ઔર્થિક ઉદ્દેશામાં એટલે કે-આ ભગવતી સૂત્રના એકતાળીસમા શતકના પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન સમજી લેવું. એજ વાત ‘નવર' મનુગ્રા) મગો નફા ગોહિ ઉસળ' આ સૂત્રપાઠદ્વારા અહિયાં સમજાવેલ છે, ‘સેલ' સ` ચેવ’ બાકીનું બીજુ તમામ કથન પહેલા કહ્યા પ્રમાણેનું જ છે. ‘પ' પપલુ ઇમુ ડ્રેસ્લાનુ પગીલન' વા' આ રીતે આ છ વેશ્યાઓના સબધમાં સઘળા મળીને ૨૪ ચાવીસ ઉદ્દેશાઓ થઈ જાય છે કેમ કે દરેક લેશ્મામાં-એટલે કે દરેક લેશ્યાવાળા એમાં કૃતયુગ્મ કૃતયુગ્માદિ રૂપ ચાર ચાર ઉદ્દેશાએ થાય છે. તથા ઓહિયા રસાŕ' ઓઘિક ઉદ્દેશાઓ ૪ ચાર છે. રીતે બધા મળીને ૨૮ અઠયાવીસ ઉદ્દેશાઓ થઈ જાય છે, આ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૪૯
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy