________________
ધ્રુવ' મને! ક્ષેત્ર મને ! ત્તિ' આ પદેની વ્યાખ્યા પહેલા કહ્યા પ્રમાણે જ છે. આઠમે ઉદ્દેશે સમાપ્ત ૫૪૧-૮
નવમા ઉદ્દેશાથી ખારમા સુધીના ચાર ઉદ્દેશાએઃના પ્રારભ – 'जहा कण्हलेस्सोहि एवं नीललेरसेहिं वि चत्तारि उद्देसगा भाणियव्या નિવસેરા ઈત્યાદિ
ટીકા”—જે પ્રમાણે કૃષ્ણુલેસ્યાવાળાએના સંબંધમાં પૂર્વોક્ત પ્રકારથી ચાર ઉદ્દેશાઓ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે નીલલેશ્યાવાળાના સબધમાં પણ ચાર ઉદ્દેશ એ કહેવા જોઇએ. ‘નવર' નવાબોને થાળ જ્ઞા વાસુચળમા’ પરંતુ અહિયાં નારકના ઉપપાત વાલુકાપ્રભામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે કહેવા જોઇએ. આ કથનનુ તાત્પર્ય એ છે કે-જે પ્રમાણે કૃતયુગ્મ રાશિપ્રમાણુ કૃષ્ણુવેશ્યાવાળા નૈરયિકાના તથા Àાજ રાશિપ્રમાણ કૃષ્ણવેશ્યાવાળા નૈરિયકાને તથા દ્વાપરયુગ્મ રાશિપ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકાના અને કયેાજ રાશિપ્રમાણુ કૃષ્ણલેશ્યાવાળા નૈરિયકાના સંબંધમાં પહેલા કહ્યા પ્રમાણેના ચાર ઉદેશાઓ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે કૃતયુગ્મ રાશિપ્રમાણ નીલલેસ્યાવાળા યિકાના સંબધમાં ત્યેાજ રાશિપ્રમાણ નીલદ્યેશ્યા નૈરિયકાના સ``ધમાં દ્વાપરયુગ્મ રાશિપ્રમાણ નીલેશ્યાવાળા નૈરિયાના સંબધમાં અને કલ્પેજ રાશિપ્રમાણુ નીલલેશ્યાવાળા નૈરિયકાના સંબંધમાં પણ ચાર ઉદ્દેશાએ મનાવીને કહેવા જોઈએ. પરંતુ અહિયાં કૃષ્કુલેશ્યાવાળા નૈયિકાની અપેક્ષાથી કંઇ વિશેષપણું' હોય તે તે ઉષપાતની અપેક્ષાએ જ છે. જેથી અહિયાં ઉપપાત વાલુકાપ્રભામાં જે પ્રમાણે કહેલ છે.. એજ પ્રમાણે છે. કૃષ્ણવૈશ્યાવાળા નારકેાના પ્રકરણ પ્રમાણે નથી ખાકીનું સઘળું કથન કૃષ્ણુલેસ્યાવાળા પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે.
સેવા મળે ! સેવ મતે ! ત્તિ' હે ભગવન આપે હેલ આ તમામ વિષય સથા સત્ય જ છે. ૨ આ પ્રમાણે કહીને વંદના નમસ્કાર કરી ગૌતમસ્વામી તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાનપર ખિર જમાન થયા.
ાનવમા ઉદ્દેશાથી ખારમા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ૫૪૧-૯-૧૨
કાપોતલેશ્યાયુક્ત નૈરચિકોં કે ઉત્પાદ કા ચાર ઉદ્દેશક એવં તેજોલેશ્યાવાલે નૈરયિકોં કે ચાર ઉદ્દેશકોં દ્વારા કથન
તેરમા ઉદ્દેશાથી સેાળમા સુધીના ચાર ઉદ્દેશાઓના પ્રારંભ ટીકા છેલ્લે વિવશેષ વાર ઉદ્દેષના કાચવા' કાપાત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૪ ૬