SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણલેશ્યાવાલે ગ્યોજ – દ્વાપરયુગ્મ, કલ્યોજ રાશિવાલે વૈરયિકોં કે ઉત્પાદ કા કથન છઠ્ઠા ઉદેશાના પ્રારંભ~~ હેરસ તેગોહિ વ સમ વ ચેવ શો' ઇત્યાદિ ટીકા”—કૃષ્ણલેશ્યાવાળા રાશિયુગ્મમાં ચૈાજયુગ્મ પ્રમાણવાળા નૈરયિકા ના સંબંધમાં પણ આજ પ્રમાણેના ઉદ્દેશાએ કહેવા જોઇએ. સેવ મતે ! સેવ' મઢે ! ત્તિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયે આ સંબધમાં જે પ્રમાણે કથન કરેલ છે, તે સઘળું કથન સથા સત્ય જ છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું સઘળુ' થન સČથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેએને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાનપર બિરાજમાન થયા. ાઢ્ઢો ઉદ્દેશે સમાપ્ત ૫૪૧-૬૫ નીલલેશ્યાવાલે ચાર ઉદ્દેશક કે નૈરયિકોં કે ઉત્પાદ કા કથન (છેલ્લ હિમોફ્ વ વ ચેત્ર ઉત્તમો’ઋત્ય દિ ટીકા કલ્ચાજ રાશિપ્રમાણ કૃષ્ણુલેક્ષાવાળા નૈરિયકેના સબંધમાં પણ પહેલાના કથન પ્રમાણેના ઉદ્દેશકે કહેવા જોઈએ. રિમાર્ગ સંહો ચ જ્ઞા વિદુ ફેલવત્તુ' પરમાણુ અને કાયસંવેધ જે પ્રમાણે ઔઘિક ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે અહીયા પણ કહી લેવા. જોઇએ. શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૪૫
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy