________________
કૃષ્ણલેશ્યાવાલે રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકોં કે ઉત્પાદ કા કથન
પાંચમા ઉદ્દેશથી આઠમા સુધીના ચાર ઉદ્દેશાના પ્રારભ~~
હેલ (સિઝુમ હનુમને ચાાં મતે ! મો નવમંત્તિ’ઈત્યાદિ. ટીકા”—હે ભગવન્ રશિયુગ્મમાં મૃતયુગ્મ પ્રમાણવાળા કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકા કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈચિકા માંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિચયાનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યેામ થી આર્વને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તર અતિદેશ દ્વારા આપતાં પ્રભુશ્રી કહે છે કે-‘સવવાળો લદ્દા ધૂમઘ્યમાં' હે ગૌતમ ! ઉપપાતના સમધમાં કથન ધૂમપ્રભા નરકમાં કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પણ કરી લેવું જોઈએ. ‘સેલ ના પઢમુદ્દેલપ' ઉપપાતના કથન શિવાય બાકીનુ’ સઘળુ` કથન પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે જ સમજવું, ‘સુમાતાળ મંતે ! તદેવ' તથા અસુરકુમારેાના સંબંધમાં પણ નારકના કથન પ્રમાણેનું જ કથન સમજવું જોઇએ. ‘નાવ ચાળમાંતરાળ” અને આ કથન યાવત્ વાનભ્યન્તર ના કથન સુધી નૈરિયકાના કથન પ્રમાણે જ છે. તેમ સમજી લેવુ',
‘મનુસ્સાનfત્ર તહેવ ના નેયાળ” નારકાના સંબંધમાં જે પ્રમાણે ઉપપાત વિગેરે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે મનુષ્યેના સંબંધમાં પશુ સમજવુ' ‘ગાય અનર વર્ગીયંતિ' મનુષ્ય અસંયમ આત્માના આશ્રય કરીને ઉત્પન્ન થાય છે. અહેરના જિરિયા સેવ અવળેળ' સિદ્ધત્તિ ય' ને માળિયન' આ લૈશ્યા વિનાના હૉય છે, ક્રિયાવિનાના હોય છે, એજ ભવમાં સિદ્ધ થાય છે.
1
આ સઘળું કથન અહિયાં આ કૃલેસ્યાના પ્રકરણનું ન કહેવુ' જોઇએ, કેમકે -કૃષ્ણલક્ષ્ય વાળાઓમાં અલેશ્યા પણાના અક્રિયપણાનેા તદ્દભવસિદ્ધપણાને અભાવ રહે છે. ‘લેસ' નહા પઢમુદ્દેચર' ખાકીનું સઘળુ કથન પહેલા ઉદ્દેશમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે સમજવુ જોઇએ.
હેવમાંતે ! ક્ષેત્ર મને ! ત્તિ' હે ભગવન્ આપનું કથન સર્વથા સત્ય જ વિગેરે પહેલા કહ્યા પ્રમાણે આ પાના અથ સમજવા.
૫પાંચમે ઉદ્દેશે સમાપ્ત ૪૧-પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
२४४