________________
રાશિયુગ્મ કલ્યોજ નૈરયિકોં કે ઉત્પાદ કા નિરૂપણ
ચેાથા ઉદ્દેશાના પ્રારંભ——
‘બ્રિન્નુમ્મ હિગોળ નેચાળ મંતે! મો ઉવજ્ઞત્તિ' ઇત્યાદિ ટીકા- હે ભગવન્ રાશિયુગ્મ કલ્યાજ રાશિપ્રમ ણુવાળા નૈયિકા કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શુ' તેએ નૈરયકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચૈાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘વયંસેવ’હું ગૌતમ ! પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણે કથન કરેલ છે, એજ પ્રમાણેનુ' સઘળું કથન આ ઉદ્દેશામાં સંબંધમાં પશુ સમજવુ, પરંતુ પરિમાણમાં અહિયાં તે ઉદ્દેશાની અપેક્ષાએ ભિન્નપણું આવે છે, જે ‘નવર વરમાળ જોવા જવા નવ વા સેરસ ના સંવૅના વા બસ તેના વા વવજ્ઞતિ' આ સૂત્રપાઠ દ્વારા કહેલ છે તેથી અહિયાં એક સમયમાં પાંચ અથવા નવ અથવા તેર અથવા સંખ્યાત અવથા અસંખ્યાત નૈરયિકા ઉત્પન્ન થાય છે. વૈદો કાયસ વેષ પણ અહિયાં કહેવા જોઇએ. ‘સેળ' મતે ! નીવાલ' સમય હિમોના તે સમય ઋતુનુમ્મા ને સમય હનુમ્મા તે સમય' હિગોળા' હું ભગવન્ તે જીવા જે સમયે કલ્યાજ રાશિપ્રમાણવાળા હૈાય છે. તે સમયે શું કૃતયુગ્મ રાશિપ્રમાણુવાળા થઈ જાય છે ? અને જ્યારે જે સમયે કુતયુગ્મ રાશિપ્રમાણવાળા હાય છે ત્યારે શું તેઓ કલ્યેાજ રાશિપ્રમાણવાળા થઈ જાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નો ફળદ્રે અમદ્રે' હે ગૌતમ ! એ અર્થ ખરાખર નથી. વ સેબોળ વિ ભ્રમ' વ' હાવરનુમેળવિ ભ્રમ” આજ પ્રમાણુ ચૈાજની સાથે અને આજ પ્રમાણે દ્વાપર યુગ્મની સાથે પણ પ્રશ્નોત્તરા અનાવીને સમજી લેવા. સેવ' જ્ઞદ્દા પઢમુર્ખર બાય વૈમાનિયા' આ કથન શિવાય બાકીનું સઘળું કથન જે રીતે વૈમાનિકા સુધી પહેલા ઉદેશામાં કહેલ છે. એજ પ્રમાણેનુ' સઘળું કથન અહિયાં પણુ સમજવુ',
Ø મતે ! તેના મતે ! ત્તિ' હૈ ભગવત્ આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, તે સઘળું કથન સČથા સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુ પ્રિયનું સઘળું કથન સ`થા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અનેતપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાનાસ્થાન પર બિરાજ
માન થયા. સૂ॰૧ા
"ચેાથે ઉદ્દેશે સમાપ્ત ૫૪૧-૪૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૪૩