________________
રાશિયુગ્મ દ્વારયુગ્મરાશિવાલે નૈરયિકોં કે ઉત્પાદ કા કથન
ત્રીજા ઉદ્દેશાના પ્રાર’ભ-~~
'सिजुम्म दावरजुम्म नेरइयाणं भंते! कओ उववज्जंति' इत्याहि
ટીકાથ—હૈ ભગવન્ રાશિયુગ્મમાં દ્વાપરયુગ્મ રાશિપ્રમાણવાળા નૈયિકા કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શુ' તેએ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા વેમાંથી આવીને ઉત્પન્ન ઉત્પન્ન થાય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'વ. ચૈવ રો'હું ગૌતમ ! આ વિષયના સંબંધમાં પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણેનું સઘળું કથન સમજવું. ‘નવ’- વાળ તો વા ૪ વા યુદ્ધ વા સંવેદનાના અસવન્ના વા વગ તે' પરંતુ પરિમાણુના સંબંધમાં અહિયાં એવું કહેવુ જોઈએ કે આ નૈચિકા એકી સાથે એ ઉત્પન્ન થાય છે. અથવા છ ઉત્પન્ન થાય છે. અથવા દસ ઉત્પન્ન થાય છે, અથવા સખ્યાત ઉત્પન્ન થાય છે, અથવા અસંખ્યાત્ત કેવળ એજ વિશેષપણ પહેલા ઉદ્દેશાના થન કરતાં આ ત્રીજા ઉદ્દેશામાં છે. ‘વો’ અહિયાં સવેધ પણ કહેલ છે, ‘તે ળ' મતે નીવા’હે ભગવન્ મા રાશિયુગ્મમાં દ્વાપર યુગ્મ રાશિ પ્રમાણવાળા નૈરિયકા ન સમય દત્તુ' જે સમયે દ્વાપર યુગ્મ હોય છે, તે સમયે શુ તે કૃતયુગ્મ થઇ જાય છે ? ‘ન' સમય' કનુમા તે સમયે રાજીમ્મા' અને જયારે તે મૃતયુગ્મ રૂપ હાય છે, ત્યારે શું તેઓ દ્વાપરયુગ્મ રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હૈ ગૌતમ ! આ અર્થ ખરેખર નથી. આજ રીતે ત્ર્યાજની સાથે પુછુ અને આજ રીતે કલ્પેાજના સબધમાં પ્રશ્નો કરીને ઉત્તર વાકયા કહી લેવા જોઇએ. ‘ઘેષ ગદા પઢમુદ્દેશ૬ જ્ઞાત્ર વેમાળિયા પરિમાણુના કથન શિવાય બાકીનું સઘળુ' કથન પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે વૈમાનિકા સુધીના કથન પન્ત કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવુ જોઈએ.
Øવ મતે ! સેવ. મઢે ! ત્તિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સથા સત્ય જ છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું સઘળું ગ્રંથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેએને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ાસૢ૦૧ા
ડાત્રીજ ઉદ્દેશે। સમાપ્ત ।।૪૧-૩૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૪૨