SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાપરયુગ્મ રૂપ હોય છે, તે વખતે શું તેએ મેજરાશિ પ્રમાણ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નો ફ્ળ સમદ્રે' હે ગૌતમ ! આ અર્થ ખરાબર નથી. વ. હિશોનેન વિ સમ' આજ પ્રમાણે કલ્યેાજ સૉંધમાં પણ પ્રશ્ન ઉપસ્થિત કરીને તેના ઉત્તર કહેવા જોઇએ મ' ત ચૈત્ર લાવનેમાનિયાઁ' હે ભગવન આ જીવા કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નથી લઈને વૈમાનિકા સુધી પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. 'નર', ત્રવામો સäિ નહાયાતી' પરંતુ ઉપપાતના સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં જે પ્રમાણેનુ કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સમજવુ જોઈએ. . ‘સેન' મતે ! સેવ મંà! ત્તિ' હૈ ભગવત્ આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણેનુ કથન કર્યુ છે, તે સઘળુ' કથન સ`થા સત્ય છે. હું ભગવન્ આપ દેવાનુપ્રિયનું સઘળુ' કથન સર્વોથા જ સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થયા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકતાળીસમા શતકના બીજો ઉદ્દેશે। સમાસ ૫૪૧-૨૫ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ LI ૨૪૧
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy