________________
રાશિયુગ્મ વ્યાજનેરયિકોંકે ઉત્પાદ કા નિરૂપણ
બીજા ઉદેશાને પ્રારંભ– “વિનુ સેવા રચા મેરે ! જો વાઘતિ ઈત્યાદિ
ટીકાર્થ–હે ભગવદ્ રાશિયુક્ત વ્યાજ નૈરયિક કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-gવ વેવ વાળો માળચરો હે ગૌતમ ! આ સંબંધમાં પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન આ બીજા ઉદેશામાં પણ કહી લેવું જોઈએ. પરંતુ પહેલા ઉદેશાના કથન કરતાં આ ઉદ્દેશામાં જે ફેરફાર આવે છે, તે “નવા પરિમા રિ િવ ૪૪ વા ઘાસ વા વા વા સંજ્ઞા વાં અiss a dવવાતિ” આ સૂત્રપાઠ દ્વારા અહિયાં પ્રગટ કરવામાં આવેલ છે.-આ સૂત્રપાઠથી એ બતાવેલ છે કે-રાશિયુમ વ્યાજ નિરયિક એક સમયમાં ત્રણ અથવા સાત અથવા અગિયાર અથવા પંદર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. “દંતર તલ આ નારકે સાંતર-અંતર સહિત પણ ઉત્પન્ન થાય છે. અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આ વિષય સંબંધી ઉત્તર પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે જ છે. અરે ! નીવા માં તેમના નં ૪માં હનુમા' હે ભગવન આ રશિયુગ્મ જ જીવ જ્યારે વ્યાજ રાશિપ્રમાણ હોય છે. તે સમયે તેઓ શું કૃતયુમરાશિ પ્રમાણુવાળા થઈ જાય છે? “s રમ રં
સર્ચ સેશો અને જ્યારે તેઓ કૃતયુગ્મ રાશિપ્રમાણવાળા હોય છે, ત્યારે તેઓ જ રાશિરૂપ થઈ જાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ળો શુળ સમજે છે ગૌતમ ! આ અર્થ બરોબર નથી. અર્થાત્ જ્યારે તેઓ જ રાશિરૂપ હોય છે, ત્યારે તેઓ કૃતયુમ રાશિરૂપ હોતા નથી. તથા જ્યારે તેઓ કૃતયુગ્મ શિરૂપ હોય છે, ત્યારે તેઓ જ રાશિરૂપ લેતા નથી. ‘’ મયં નં સમi” હે ભગવદ્ આ છે જ્યારે વ્યાજ રાશિ પ્રમાણુવાળા હોય છે, ત્યારે શું તેઓ “રાવરનુષ્કા’ દ્વાપરયુગ્મ રૂપ હોય છે, અને જ્યારે તેઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૪ ૦