SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ તું રેતિ હે ગીતમ! તેમાં કેટલાક મનુષ્ય એવા હોય છે કે-એજ ભાવમાં સિદ્ધ થઈ જાય છે, યાવત્ સઘળા દુખને અંત કરે છે. અહિયાં ભવિષ્યમાં મેક્ષ પ્રાપ્તિના સદૂભાવથી અકિયપણને સદુભાવ થઈ જાય છે. 'अत्थेगइया नो तेणेव भवगहणेण सिजति जाव अंत करेंति' तथा तमामा કેટલાક મનુષ્ય એવા હોય છે કે–જેઓ એજ ભવમાં સિદ્ધ થતા નથી. યાવત સઘળા દુઃખોનો અંત કરતા નથી. “જ્ઞ કાચ જાઉં ૩નીવંતિ #િ અan શહેar? જો તેઓ આત્મ અસંયમને આશ્રય કરે છે તે શું તે મનુષ્ય લેશ્યા સહિત હોય છે? કે લેસ્યા વિનાના હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોના ! સરસ નો અg? હે ગૌતમ ! તેઓ વેશ્યાવાળા હોય છે, વેશ્યા વિનાના હોતા નથી. “ગર સત્તા સિચિા વિવિચાર જો તેઓ વેશ્યાવાળ હોય છે, તે શું કિયા સહિત હોય છે કે કિયા વિનાના હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયમા ! સક્ટિરિયા નો બિિા ” હે ગૌતમ ! તેઓ ક્રિયા સહિત હોય છે. ક્રિયા વિનાના હેતા નથી. “ રિયા સેનેa મangi વિરતિ, સવ અંતં જે સિજે તેઓ કિયા સહિત હોય છે? તે શું તેઓ એજ ભવમાં સિદ્ધ થાય છે? યાવત્ સઘળા દુઃખને અંત કરે છે? જો ફળ ધમત્તે' હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમકે-આત્મ સંયમવાળા હેવાથી તેઓ એજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા હોતા નથી. “વાણમંતર કોરિય માળિયા હા ને યા’ વાવ્યન્તર, જ્યોતિક અને વૈમાનિકના સંબંધમાં પણ નરયિકોના કથન પ્રમાણે જ કથન સમજવું. તેઓની ઉત્પત્તી પણ તિર્યંચ નિવાળા છમાંથી અને મનુષ્યમાંથી આવેલા છમાંથી થાય છે. અર્થાત મનુષ્યગતિથી અને તિય ચગતિથી આવેલા જી જ વાનવ્યન્તર વિગેરે પણાથી ઉત્પન્ન થાય છે. વિગેરે તમામ કથન નરયિકના કથન પ્રમાણે જ સમજવું. ભવ' મરે! અંતે! ત્તિ હે ભગવન આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે કથન કર્યું છે, તે સર્વથા સત્ય જ છે. હે ભગવદ્ આપી દેવાનું પ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂપા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકતાળીસમાં શતકમાં રાશિયુગ્મશતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૪૧–૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૩૯
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy