SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિકાયિક જીવા યાવત્ અસખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. અહિયાં યાવપદથી એક અથવા એ યાવત્ દસ અથવા અસખ્યાત આ પાઠ ગ્રહણ કરાયેા છે. મેષ' વ' લેવ' પરિણામના કથન શિવાય ખાકીનુ' સઘળુ‘ થન નારકના પ્રકરણ પ્રમાણે જ છે. ‘મનુલ્લા વિત્ર એવ જ્ઞાન નો બ્રાય નàળ પતિ મય લગ્નોન' પુત્રવñતિ' એજ પ્રમાણે મનુષ્ય પણ યાવત્ આત્મ સંયમથી ઉત્પન્ન થતા નથી. પરંતુ આત્મ અસ’યમથી જ ઉત્પન્ન થાય છે, આ પાઠ સુધી મનુષ્યેાના સંબધમાં પણ પરિણામનાથન શિવાય ખાકીનુ' સઘળું કથન નારકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે કહેવુ જોઈએ. ‘નફ आयज सेण उववज्जतिं किं आयजस उवजीवंति आय अजसं उत्रजीवंति' डे ભગવન જો તે મનુષ્યે આત્મસંયમથી ઉત્પન્ન થાય છે, તે શુ તેએ આત્મ સયમના આશ્રય કરે છે ? અથવા આ અસયમના આશ્રય કરે છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોચમાં ! બાયજ્ઞ'વિ જીવનીયતિ બાચ અનસ વિ જીવની ત્તિ' હૈ શોતમ ! તેઓ આત્મ સંયમને પણ આશ્રય કરે છે. અને આત્મ અસયમના પણ આશ્ચય કરે છે. 'નફ બાવનમ્ર પત્રની ત્તિ િ સહેલા મહેસ્સા' હે ભગવન્ જો તેઓ આત્મ સયમના આશ્રય કરે છે, તે શુ તેઓ લૈશ્યાવાળા હાય છે? અથવા લેસ્યા વિનાના હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોંયમા ! સહેન્ના વિજેÜાવિ' 'હું ગૌતમ ! તે લેશ્યા વાળા પણ હૈાય છે, અને વૈશ્યાવિનાના પણ હોય છે. રૂ અહેસા િ પ્રવિત્યિા જિરિયા' જો તેઓ લેશ્યાવિનાના હાય છે, દે! શુ ક્રિયા સહિત ડાય છે ? કે ક્રિયા વિનાના હૅચ છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નો સચિરિયા વિદ્યિા' તે ક્રિયાવાળા હાતા નથી પણ અક્રિયા-ક્રિયા વિનાના હૈાય છે. ‘જ્ઞ અક્ષિયિા તેનેય મવાળેળ ખ્રિાતિ નાવ તનેતિ' હું ભગવન જો તે ક્રિયા વિનાના હાય છે, તેા શુ તેઓ એજ ભવમાં સિદ્ધ થાય છે, યાવત્ અંત કરે છે? અહિયાં યાવદથી બુદ્ધ થાય છે ? મુક્ત થાય છે ? પરિનિર્વાંત થાય છે? અને સ દુઃખના અંત કરે છે ? આ પટ્ટાના સગ્રહ થયા છે. આ પ્રશ્નના ઉત્તરમા પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-`હેતા ! સિગ્નત્તિ નાવતા રેતિ' હા ગૌતમ ! તેએા એજ ભવમાં સિદ્ધ થાય છે. યાવત્ સઘળા દુઃખાના અંત કરે છે. ‘જ્ઞરૂ ચઢેલા જિજિરિયા િિયા' હે ભગવન્ જો તેઓ લેસ્યાવાળા હાય છે તેા શુ તેઓ સક્રિયક્રિયા સહિત હાય છે? અથવા અક્રિય-ક્રિયા વિનાના હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે. કે-લોયમા ! સર્જિયિનો અદિäિ' હે ગૌતમ ! તે ક્રિયા સહિત ડાય છે, ક્રિયાવિનાના હોતા નથી. ‘ગર્ જિરિયા તળેલ મવાળેળ' સિજ્ઞ'તિ, નાવ ગત રેતિ' જો તે ક્રિયા સહિત હાય છે, તે શું તેએ એજ ભવમાં સિદ્ધિ થઇ જાય છે? યાવત્ સઘળા દુ:ખેાના અંત કરે છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—વોચમા ! અઘેડ્યા મેળેય મનìળ સિગ્નત્તિ, જ્ઞાવ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૩૮
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy