________________
તેએ આત્મ સયમના આશ્રય કરે છે ? અથવા આત્મ અસયમને! આશ્રય કરે છે ? નોયના ! નો પ્રાચઝન' વગત, બાય અગત. શાતિ” હે ગૌતમ ! તેઓ આત્મસયમને આશ્રય કરતા નથી, પરંતુ આત્મ અક્ષયમના જ આશ્રય કરે છે. 'નફ્ બાચ ગગન નીયતિ, પહેલા, હેન્ના' હે ભગવન્ જે તેએ આત્મ અસંયમના આશ્રય કરે છે. તે શુ તેએ લેયા સહિત હોય છે ? કે લેસ્યા વિનાના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘પોયમાં ! સહેઘા રો ફ્રેમ્સા હું ગૌતમ ! તેએ! લેશ્યા સહિત જ હૈાય છે, લેસ્પારહિત હોતા નથી. ‘નદ સહેરા દિ' સદિરિયા અશ્વિરિયા' હે ભગવન્ જો તે લેફ્સા સહિત હોય છે, તે શુ ક્રિયા યુક્ત હાય છે ? અથવા ક્રિયાયુક્ત હાતા નથી ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘શોચમા ! afચિા નો િિા' હૈ ગૌતમ તે ક્રિયારહિત હોય છે, ક્રિયા વિનાના હાતા નથી, ગર્ સર્જિયા મેળેય અવસ્
ળ ચન્નતિનાત્ર બત રેતિ' હે ભગવત્ જો ક્રિયા સહિત જ ડાય છે, તે શુ તેઓ એજ ભવમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે? બુદ્ધ થઈ જાય છે ? મુકત થઈ જાય છે? યાત્ સર્વ દુ:ખાના અંત કરી દે છે ? અહિયાં યાવ તાથી વ્રુદ્ધ્વન્તે, મુથ્થમ્સે પરિનિર્વાચીત તુલાનામ્' આપદાના સગ્રહ થયે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નો ફળદ્રે સમદું' હે ગૌતમ ! આ અથ સમર્થિત થયેલ નથી. તેથી તેએ એજ ભવમાં સિદ્ધ થતા નથી. મુક્ત થતા નથી પરિનિર્વાંત થતા નથી, અને સઘળા દુઃખેના અંત કરતા નથી.
‘સિન્નુમ્ન કનુમેં અમુમારાળ મંતે ! સ્રો ગવન્નતિ' હે ભગવન્ શશિયુગ્મ રૂપ કૃતયુગ્મ રાશિ પ્રમાણ અસુરકુમાર કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શુ તેઓ નૈરિયકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? મથવા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અતિ દેશ દ્વારા આ પ્રશ્નના ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કડે છે કે‘નદેવ વૈદ્યા દેવ નિલેશ' હે ગૌતમ ! નૈરયિકાના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાથે કથન આ રાશિયુગ્મ કૃત્યુગ્મ અસુર કુમારેશના સંધમાં પણ સમજવું. આ રીતે તેએતિય ચયાનિકમાંથી અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, વિગેરે સઘળુ પ્રકરણ અહિયાં સમજી લેવુ', આલાપકા કહેતી વખતે નૈયિકાના સ્થાને અસુકુમાર આ પદ મૂકીને આલ પક કહેવા જોઇએ. આલાપકેાને પ્રકાર સ્વયં સમજી લેવે. ‘લ’ જ્ઞાન વિયિત્તિાિણજ્ઞોળિયા' એજ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિય ચયે નિકટના ઉપપાત વિગેરે પણ સમજવા. અહિયાં યાવતુ પદથી એકેન્દ્રિયાથી લઈ ને ચાર ઇન્દ્રિય સુધીના જીવા ગ્રહણ કરાયા છે. એટલે કે એકેન્દ્રિયાથી લઈને પચેન્દ્રિય તિય ચયેાનિકાના ઉપપાત વિગેરે નારકોના કથન પ્રમાણે હાય છે. ‘નવર’ વળસાચા નાવ ક્ષણવના વા અનંતા વા પ્રવતિ' પરંતુ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
२३७