SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીને કહે છે કે-ળો ફળો સમટે' હે ગૌતમ! આ અથ ખરાબર નથી. કેમકે-જેએ એક સખ્યાના આશ્રયવાળા છે, તેમેામાં વિરૂદ્ધ પ્રકારના સખ્યાન્તરનુ અધિકરણુપણુ ખનતુ નથી. એજ પ્રમાણે ‘જ્ઞ” સમય’ હનુમા તે સમય ફાવરલુમ્મા' જે સથચે મૃતયુગ્મ હેાય છે, તે સમયમાં તે શુ દ્વાપરયુગ્મ રૂપ હોય છે? આ પ્રશ્ન પણ ‘ળો ફળકે સમટે' આ સૂત્રપાઠના કથન પ્રમાણે સમર્થિત થયેલ નથી. અને એજ પ્રમાણે ‘ન' સમય સાવર જુમ્મા તે સમયે કન્નુમ્મા' આ પ્રશ્ન કે-જયારે તેએ દ્વાપરયુગ્મ પણાવાળા હાય છે, તે સમયે તેઓ શુ કૃતયુગ્મ રૂપ પણ હાય છે ? આ પ્રશ્ન પણ ‘નો ફળતું સમઢે' આ સૂત્રપાઠ પ્રમાણે સમર્થિત થયેલા નથી. ‘જ્ઞ' સમય જીજીજીમ્ના ત' સમય' હિત્રો' તથા જે સમયે મૃતયુગ્મ પદવાળા હાય છે, તે વખતે તેએ કલ્ચાજ પદથી યુક્ત હાય છે. નાં સમય જિયોના તે સમય' કાજુમ્મા' જ્યારે તેએ કહ્યુંાજ પદથી યુક્ત હાય છે, તે વખતે તે કૃતયુગ્મ પદથી યુક્ત હાય છે? આ પ્રશ્ન પણ ‘ળો ફળદ્રે મદ્રે’ આ સૂત્ર પાઠના કથન પ્રમાણે હે ગૌતમ સમ િત થયેલ નથી. ‘તે ન’મતે ! નોવાäિ વવજ્ઞતિ' હું ભગવન્ તે જીવા કેવી રીતે ઉત્પન્ન થાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-શૌચમા ! તે ગદાનામવ पत्र पवमाणे एवं जहा उववायसए जाव नो परपप्पओगेण उववज्जति' डे ગૌતમ ! જેમ કેાઈ એક ફૂંદનાર પુરૂષ કૂદતા કૂદતા પે।તાના સ્થાનથી આગળના સ્થાન પર પહોંચી જાય છે, વિગેરે પ્રકારથી જે પ્રમાણે ઉપપાત શતકમાં એટલે કે આ ભગવતી સૂત્રના ૩૫ એકત્રીસમા શતકના પડેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું સઘળું કથન અહિયાં સમજી લેવું. નાય તો પસ્રોનેળ વવન્નત્તિ' આ સૂત્રપાઠ સુધી તે કથન કહી લક્યું. આ કથનનું તાત્પર્ય એ છે કે-એકત્રીસમાં શતકમાં પચ્ચીસમા શતકના આઠમા ઉદ્દેશાની ભલામણ કરેલ છે, તા ત્યથી ‘અયંત્રણાનયોગનિવર્તિતેન રોપાયેન' આ પાઠથી લઈને બ્રાહ્મત્રયોનેન ઉદ્યન્તે' આ પાઠ સુધી પચ્ચીસ શતકના આઠમા ઉદ્દેશાનું કથન અહિયાં ગ્રહણ કરીને કહેવુ જોઈ એ. ‘તે ' મને ! લીવા યજ્ઞોળ' પુત્રવઘ્નત્તિ' હે ભગવન્ તે જીવે શું પેાતાના યશથી સ’યમથી ઉત્પન્ન થાય છે? અથવા બાય અનોખ સગવજ્ઞતિ' અથવા પેાતાના અસ’યમથી ઉત્પન્ન થાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘પોયમા ! નો ગાયનવેળ નવજ્ઞત્તિ, બાય અનફ્રેન સવવપ્ન તિ' હે ગૌતમ ! તેઆ પેાતાના સંયમથી ઉત્પન્ન થતા નથી. પરંતુ પેાતાના અસંયમથી જ ઉત્પન્ન થાય છે, કેમ કે 'जइ आय अजसेणं उवजीवंति किं आयजसं उबर्जीवंति आय अजसं નીતિ' જો તે આત્મ અન્નયમથી ઉત્પન્ન થાય છૅ, તા શું શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૩૬
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy