SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતયુગ્મ કૃત્તયુગ્મ શશિયુગ્મ, કૃતયુગ્મ યાજરશિયુગ્મ, દ્વાપરર શિત્રુગ્ન અને સ્થેાજ રાશિયુગ્મ એ પ્રમાણેના ચાર રાશિયુગ્મ છે. ‘લિન્નુમ્ન કુસુમ નેચાળ મતે ! જો જીવવજ્ઞત્તિ' હે ભગવન જે નૈરયિક રાશિયુગ્મ પ્રમાણવાળા છે. તેઓ કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા યાવત્ દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જીવવાબો ના વતી' હે ગૌતમ ! આ વિષયના સબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિ પદમાં એટલે કે છઠ્ઠા પટ્ટમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં કહેવું જોઈએ. આ રીતે તેએ નૈરિયકામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તથા દેવામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી, પર ંતુ તિ ચયાનિકમાંથી અને મનુષ્યમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે, તેમ સમજવુ', ‘તે ળ' અંતે ! યા વાસમળ' જેવા સુગંતિ' હું ભગવત્ તે જીવા એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ગોયમા ! પત્તા વા, ટુ વા, વારસ વા, સંવેગ્ના વા, લગ્ન લે ગા થયા, નવમંત્તિ' હે ગૌતમ ! તે જીવા એક સમયમાં ચાર, અથવા આઠ, અથવા ખાર, અથવા સખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તે ન મળે ! નવાસિત જીનવગતિ, નિર ંતર' નવજ્ઞયંતિ' હે ભગવન્ તે જીવા શુ સાન્તર-અ`તર સહિત ઉત્પન્ન થાય છે ? અથવા નિરંતર અ`તર વિના ઉત્પન્ન થાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ગોયમા ! સંત વિનયપ્રગતિ, નિરાંત' વિ જીવનત્તિ' હૈ ગૌતમ ! તે જીવા સાન્તર પણ ઉત્પન્ન થાય છે. અને નિર ંતર પણ ઉત્પન્ન થાય છે. ‘અંતર' પુત્રયજ્ઞમાળા નદુમ્ભેળ પર સમય કોલેન બસલેના સમયા ાત ટુ સત્રવજ્ઞતિ' સાન્તર-અન્તર સહિત ઉત્પન્ન થાય ત્યારે તેએ જઘન્યથી એક સમયથીઅને ઉત્કૃષ્ટથી અસખ્યાત સમયના અંતરથી ઉત્પન્ન થાય છે. ‘નિ ́તર' નવલગ્નમાળા મેળ ફો સમયા' અને નિર'તરપથી જ્યારે તેઓ ઉત્પન્ન થાય છે, ત્યારે તેએ જઘન્યથી એ સમય સુધી અને ‘જોસેળ અવેકના સમચા જીન્નમયં નિશ્ચિ નિ'ત્તર' વવનંતિ' ઉત્કૃષ્ટથી અસ`ખ્યાત સમય સુધી પ્રત્યેક સમયમાં અંતર વિના ઉત્પન્ન થતા રહે છે. “અતુ સમય વિગેરે આ ત્રણ પદે એક જ પ્રકારના અને બતાવવાવાળા છે. ‘તે ળ મલેનીયા ન' સમય ઇન્નુમ્મા ત સમચ' તેઓના' હે ભગવન્ તે જીવે જે સમયમાં કૃતયુગ્મ પદ્યવાળા હોય છે, તે વખતે તેઓ શુ ચૈાજ પઢવાળા હેય છે ? તથા જ્ઞ` સબચ' તેઓના સ' સમય હનુમ્મા' જે વખતે તેએ યેાજપદથી યુક્ત હેાય છે, તે વખતે તેઓ શુ મૃતયુગ્મ પદવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૩૫
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy