________________
રાશિયુગ્મ કા નિરૂપણ
એકતાળીસમા શતકના પ્રારભ— પહેલા ઉદ્દેશ ‘ક્ષત્તિ' મંઢે ! રાલિઝુમ્બા વળવા ઈત્યાદિ
ટીકા”—હે ભગવન રાશિયુગ્મા કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે ? યુગ્મ શબ્દ યુગલના વાચક પણ હોય છે. તેથી તેને અહિયાં રાશિ શબ્દથી કહેવામાં આવેલ છે. જેથી રાશિ રૂપ જે યુગ્મ છે, તે રાશિયુગ્મ છે. એ રૂપ યુગ્મ રાશિયુગ્મ નથી, તે સખ્યામાં કેટલા હોય છે ? આ રીતના મહિ ગૌતમકવામીએ પ્રન કરેલ છે. આ પ્રશ્નતા ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘નોયમા ! ચારિ રાબ્રિઝુરા વન્તત્તા' હૈ ગૌતમ ! રાશિયુગ્મા ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. ‘ત' જ્ઞા’ જેમકે-૩નુક્ષ્મ જ્ઞાન હિલોળે' કૃતયુગ્મ યાવત્ કલ્યાજ અહિયાં યાવત્પદથી ત્યેાજ અને દ્વાપરયુગ્મ ગ્રહણુ કરાયેલ છે.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-લે Àળઢેળ અંતે ! ... દુષ્કરૢ વજ્ઞાતિ રાલિઝુમ્માં વનત્તા ત' ના વડનુંમ્મદનુક્ષ્મ ગાય રુહિગોળે' હે ભગવન્ આપ એવુ... શા કારણથી કહેા છે ? કે કૃતયુગ્મ મૃતયુગ્મથી લઇને કહ્યુંાજ સુધીના રાશિ યુગ્મા ચાર કહ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा ! जेणं रासी चउक्करण अबहारेण अवहीरमाणे चउपज्जवसिए सेत्तं સિઝુમ્ન ક્રિોને' હે ગૌતમ ! જે રાશિ ચાથી વહેંચવામાં આવતાં છેવટે ચાર ખર્ચ તે રાશિને કૃતયુગ્મ રાશિ કહેવામાં આવે છે. 'વ' નામ जेण राखि चक्करण अवहारेण अवहीरमाणे एगपज्जवसिए से त्त राखि જીમ્મ ઋદ્ધિકોને' અાજ પ્રમાણે યાવત્ જે રાશિને ચારથી વહેચવામાં આવતાં છેવટે એક વધે છે તે રાશિ યુગ્મને કલ્યેાજ કલ્યેાજ રાશિયુગ્મ કહેવાય છે. અહિયાં યાવપદથી “જે રાશિ ચારથી વહેંચાઇને છેવટે ત્રણ મચાવે છે, તે રાશિયુગ્મ ત્યેાજ” છે, તથા જે રાશિ ચારથી વહે'ચાઇને છેવટે એ બચાવે છે, તે રાશિયુગ્મ દ્વાપરયુગ્મરાશિ છે. આ બન્નેના સગ્રહ થયેલ છે. રે મેળ કુળ' ગાય હિંગોળે' આ કારણથી છે કે ગૌતમ ! મે' એવુ' કહ્યુ` છે કે-રાશિયુગ્મ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
२३४