________________
પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા.
gવં પ્રચાર અમરિદ્ધિમાકુરચા અવંતિ’ આ પ્રમાણે ઉપર બતાવેલ, ક્રમ પ્રમાણે અભાવસિદ્ધિક જીના સાત મહાયુગ્મ શતક થાય છે. તેમાં એક ઔધિક શતક અને છ લેશ્યાઓના છ શતકો મળીને સાત શતકે સમજી લેવા.
૪ મં! છેવ મંતે !ત્તિ” હે ભગવન આપી દેવાનુપ્રિયે આ વિષયમાં કહેલ સઘળું કથન સર્વથા સત્ય જ છે હે ભગવન આપનું કથન સર્વથા સત્ય જ છે એ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા.
“u gવાળિ પુરાવો સે ગ્નિમાકુમ્ભ સવાર" ઉપર બતાવેલ કેમપ્રમાણે આ ચાળીસમા શતકમાં ૨૧ એકવીસ મહાયુગ્મ શતકે હોય છે. “સંવાળિ વિ ઇવાનીછું મહાકુષ્ય સારું રમત્તારૂં” આ કુલ મળીને ૮૧ એકાશી મહા યુગ્મ શતકે સમાપ્ત થયા. આ એકાશી મહાયુગ્મ શતકો આ પ્રમાણે કહ્યા છે, પાંત્રીસમાં શતકમાં ૧૨ બાર મહાયુમ શતક કહેલ છે. ૩૬ છત્રીસમાં શતકમાં પણ ૧૨ બાર મનાયુમ શતકે બતાવ્યા છે. ૩૭ સાડત્રીસમાં શતકમાં પણ ૧૨ મહાયુગ્મ શતકો કહ્યા છે. ૩૮ આડત્રીસમા શતકમાં પણ ૧૨ બાર મહાયુગ્મ શતકે કહ્યા છે. ૨૯ ઓગણચાળીસમા શતકમાં પણ બાર ૧૨ મહાયુગ્મ શતક કહેલ છે. અને ૪૦ ચાળીસમાં શતકમાં ૨૧ એકવીસ એક વીસ મહાયુગ્મ શતકે કહ્યા છે. આ બધા મળીને ૮૧ એકાશી મહાયુગ્મ શતકો થાય છે. તે બધા શતકમાં ૧૧–૧૧ અગિયાર-અગિયાર ઉદેશાઓ કહેલ છે. તેથી બધા ઉદેશાઓની સંખ્યા ૮૯૧ આઠસે એકાણુની થાય છે. સત્તરમાથી ૨૧ એકવીસમા મહાયુગ્મ સુધીના પાંચ મહાયુગ્મ શતકે
સમાપ્ત ૫૪૦-૧૭-૨૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાલીસમા શતકનું ચાળીસમું શતક સમાપ્ત થા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨
૩
૩