SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે ૩૧ એકત્રીસ સાગરેપમને અવસ્થિતિકાળ કહેલ છે. ઉપરિતન વેયકના દેને આશ્રય કરીને શું લશ્યાને આ અવસ્થાન કાળ કહેલ છે. કેમ કે ત્યાં દેવેનું આયુષ્ય એટલું જ હોય છે. અને શુકલેશ્યા હોય છે. અભવસિદ્ધિક છે ઉત્કૃષ્ટથી નવમાં રૈવેયક સુધી જાય છે. તેથી આગળ જતા નથી. અભવસિદ્ધિક સંપિચેન્દ્રિય ની શુકલેશ્યાની સ્થિતિ જે અંતમુહૂર્ત વધારે ૩૧ એકત્રીસ સાગરોપમની કહેલ છે. તે તેનું કારણ તે પહેલા બતાવવામાં આવ્યું જ છે. પરંતુ અંતર્મુહૂર્ત અધિકપણું અહિયાં કહ્યું છે, તે પૂર્વભવના અન્તને અંતર્મુહૂર્તને લઈને કહેલ છે, તેમ સમજવું. ‘હિ વ સેવ’ સ્થિતિકાળ અને આયુષ્યકાળ પણ અવસ્થાનકાળ પ્રમાણે જ છે. પરંતુ “તમુહરં નરિ' અહિયાં એક અંતર્મુહૂર્તનું અધિકપણું કહેલ નથી. અર્થાત આયુષ્યકાળ અહિયાં કેવળ ૩૧ એકત્રીસ સાગરોપમન જ છે. હરનાં તહે' સ્થિતિકાળ સંસ્થાનના જઘન્યકાળ પ્રમાણેનો જ છે. જઘન્ય કાલ એક સમય માત્ર જ છે. “જવરથ કમરના વરિષ' અહિયાં સઘળા સ્થાનમાં સમ્યક્ત્વ અને જ્ઞાન કહેલ નથી. “વિર વિરથા વિર પુત્તવિનાગોવરી પાનિ વ0િ વિરતિ વિરતાવિરતિ અનુત્તર વિમાનથી આવીને ઉપરાત આ બધા કહેલ નથી. કેમ કે આ અભવસિદ્ધિકનું પ્રકરણ છે. તેમાં આ બધા અભાવસિદ્ધિક સ્વભાવ હોવાથી હેતા નથી. “રાવવાળા જ્ઞાવ જો કુળ હમ હે ભગવદ્ સઘળા પ્રાણે યાવત્ સઘળા સ શું અભાવ સિદ્ધિક પણાથી પહેલાં ઉત્પન્ન થઈ ચૂક્યાં છે ? આ પ્રશ્નના ઉત્તરમાં અહિયાં એવું કહેવું જોઈએ કે-આ અર્થ સમર્થ નથી. મત્તે ! તે ! ’િ હે ભગવન આપી દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સત્ય જ છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રી ભગવતી સૂત્ર: ૧૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy