SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ ભંગે મનાવીને તેનેા ઉત્તર સમજી લેવે, અહિયાં ચાવત્ પદથી નીલ લેફ્સાવાળાઓનું કાપાત લેસ્થાવાળાઓનુ પીતલેશ્યાવાળનુ' પદ્મદ્યેશ્યાવાળા એનુ અને શુકલ વૈશ્યાવાળાઓનુ` ગ્રહણ કરાયું છે. તેઓના આલાકાના પ્રકાર સ્વયં મનાવીને સમજી લેવા. પચિા સુધાવિયા " કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક જીવેાના સંબંધમાં પશુ એજ પ્રમાણે કથન ચાવત્ અનાકારાપયેાગવાળાના પ્રકરણ સુધી સમજી લેવુ. અહિયાં યાવત પદથી ‘સમ્યક્દૃષ્ટિ, મિથ્યાદૅષ્ટિ, સમ્યક્મિથ્યાર્દષ્ટિ, જ્ઞાની, અભિનિષે ધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, ઔઘિકજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની શ્રુત અજ્ઞાની, વિભંગ. જ્ઞાની, આહારસ જ્ઞોપયેાગવાળા, યાવત્ પશ્ચિંતુ સોપયેાગવાળ, વેદક, નપુંસક વેદક, કષાયી, યાવત્ લેભકષાથી, સયેાગી, મનાયેગી, વચનચે ગી અને સાકાર પચેગવાળાએ ગ્રહણ કરાયા છે. સામાન્ય રીતે જીવેા દ્વારા કઈ ગતિમાં પાપકમનું ઉપાર્જન કરવામાં આવે છે, આ વિષય પ્રગટ કરીને હવે સૂત્રકાર આ વાતને વિશેષ રૂપથી મતાવે છે.—મામાં ગૌતમરવામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યુ` છે કે— ના ન મંતે ! પાત્ર જન્મ' ફિ' મજ્ઞિળિયુ હિ સમાપુ' હે ભગવન્ નૈરિચક જીવેએ કર્યું ગતિમાં પાપકર્મ સમાચરણ કર્યું છે ? અર્થાત્ *ઇ ગતિમાં રહિને તેએ કર્મોના સંચય-સંગ્રહ કરે છે? કે જે ક્રમથી તેઓ નારક ગતિમાં જાય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે.કે--શોચમાં સવે ત્રિ તાય સિરિયલનોનિફ્ટ્સ યોજ્ઞા વ ચેવ દુ આજા માળિયના હું ગૌતમ ! સઘળા જીવા તિય ચ ચૈાનીમાં રહ્યા છે, આ રીતે અહિયાં પણ પહેલા કહ્યા પ્રમાણે આઠ ભંગા ઉત્તર રૂપે સમજી લેવા, ‘પ' સવ્વસ્થ વિનવુ મના' એજ પ્રમાણે સલેશ્યાદિ નારક પટ્ટામાં બધે જ ઉત્તર પક્ષમાં આઠ આઠ ભંગા સમજીલેવા. ‘a નાવ બનારોવત્તા વિ’ એજ પ્રમાણે યાવત્ અનાકારાયાગવાળાના કથન પર્યન્તના પટ્ટામાં પણ માઢ આઠ ભંગે સમજવા. અહિયાં યાવપદથી કૃષ્ણુલેશ્યાથી લઈ ને સાકારાપ ચોગ સુધીના પટ્ટા ગ્રહણ કરાયા છે. જ્ઞ દ્વાવ વૈમાનિયાળ' નારકના ગ્રંથન પ્રમાણે યાવત્ વૈમાનિકાને પણ આઠ આઠ ભંગા સમજવા- અહિયાં યાતત્ત્પનથી એક ઈદ્રિય વિગેરે સઘળા જીવા ગ્રહણ કરાયા છે. * બાળારવિજ્ઞેળ નિ 'કો' પાપકર્મીના દંડકના કથન પ્રમાણે જ્ઞાનાવરણીય ક્રમની સાથે એજ પ્રમાણેના દડકા કહેવા જોઈએ. અહિયાં ચાવપદથી દર્શનાવરણીય વિગેરે ક્રર્માના સંગ્રહ થયા છે. ‘વ' પણ લીવરીયા વેમાનિય થી લઈને વૈમાનિક સુધીના જીવામાં શ્રી ભગવતી સૂત્ર : ૧૭ વરાળા નવ ?'દૃા મવત્તિ' આ રીતે જીવ આ નવ દડકા થાય છે, તેમ સમજવું. ૩
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy