________________
વિવક્ષિત જે જીવ રયિક અથવા દેવ પણુથી ઉત્પન્ન થયા છે, તેઓ તે તે તિર્યંચ અથવા મનુળેથી આવીને ઉત્પન્ન થયા છે. તેથી એવું કહેવામાં આવે છે કે-આ તિર્યંચ અથા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થયા છે. જે છે જ્યાં રહેલા છે, તેણે ત્યાં જ કર્મનું ઉપાર્જન કર્યું છે. એ પ્રમાણે આ ત્રીજો ભંગ કહ્યો છે. આગળ પણ આ પ્રમાણે જ સમજવું.
થે ભંગ આ પ્રમાણે છે.– હવા નિરિક્ષકોનિg ૨ / ૨ હોન્ના' અથવા સઘળા જ તિર્યંચ નિકોમાં અથવા દેવામાં રહેલ છે. એ પ્રમાણે આ ચોથો ભંગ કહ્યો છે. નવા સિરિઝatforg a તેરા૨ મજુહેતું જ હોકા’ અથવા સઘળા જ તિર્યંચનિકમાં અને નૈરયિકમાં તથા મનુષ્યમાં રહેલા છે એ પ્રમાણે આ પાંચમ ભંગ કહ્યો છે, - “આવા સિરિજણનોળિvg દ દુર રેહુ જ ના' અથવા સઘળા જ તિર્યંચનિકે માં નરયિકમાં, અને દેવામાં રહેલા છે, એ પ્રમાણે આ છઠ્ઠો ભંગ કહ્યો છે.
“હવા સિરિયર કોળિપણુ ચ મજુદુ ર તેણુ ય હોકan” અથવા સઘળા જ તિયચ નિકામાં મનુષ્યોમાં અને દેવોમાં થયા છે. એ રિતે આ સાતમે ભંગ કહ્યો છે, “રવા નિરિવારોના ચ ને રંgp ચ greણેલુ ચ દ ર હોવા અથવા સઘળા જી તિયચનિકમાં, નરયિકમાં, મનુષ્યમાં અને દેવામાં થયા છે. આ રીતે આ આઠમો ભંગ કહ્યો છે. આમાં પહેલો ભંગ તિર્યગતિને લઈને કહે છે અને બાકીના ત્રણ અંગે તિયચ નારકોના, તિર્યંચ મનુષ્યના, તિય દેવોના સંયોગથી થયા છે. આ રીતે આ ચાર અંગે થઈ જાય છે. ત્રિક સંગને લઈને તિર્થં ચ મનુંષ્યના, તિર્યંગ નારકના તિર્યંગ દેવના, સંયોગથી વિકસાયેગી ત્રણ ભાગે હોય છે. આ રીતે સાત ભંગ થઈ જાય છે.
ચતુષ્ક સંગમાં-તિર્ય, નારક, મનુષ્ય દેવ, આના સંગથી એકજ ભંગ હોય છે. તમામ મળીને કુલ આઠ ભેગે થઈ જાય છે. એ પ્રમાણેના આ આઠ અંગે ગૌતમ સ્વામીને પ્રભુશ્રીએ તેમના પ્રશ્નના ઉત્તરમાં કહ્યા છે.
'सलेस्सा णं भंते ! जीवा पाव कम्म कहि समन्जिणि सु कहि समाચરિંસુ' હે ભગવન સઘળા વેશ્યાવાળા જીવોએ કઈ ગતિમાં પાપકર્મનું ઉપાર્જન કર્યું છે? કઈ ગતિમાં તેનું સમાચરણ કર્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચમા ! રેવ' હે ગૌતમ પહેલાં કહ્યા પ્રમાણે આ વિષયમાં આઠ મંગાવાળો ઉત્તર સમજ “gવું જરા વાવ ગજેરા હે ભગવન વેશ્યાવાળા છએ અને લેશ્યા વિનાના જીવએ કઈ ગતિમાં પાપકર્મનું ઉપાર્જન કર્યું છે? અને કઈ ગતિમાં તેનું ફળ ભોગવ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે – હે ગૌતમ! આ વિષયમાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭