SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોં કે પાપકર્મ સમાજેનકા નિરૂપણ અઠયાવીસમા શતકના પહેલા ઉદેશાને પ્રારંભકર્મના સંબંધમાં સત્યાવીસમું શતક કહેવાઈ ગયું હવે કમથી આવેલા આ અઠયાવીસમા શતકને પ્રારંભ થાય છે, આ અઠયાવીસમા શતકમાં પણ ૧૧ અગીયાર ઉદ્દેશાઓ કહ્યા છે. અને આ ઉદેશાઓ જીવ વિગેરે દંડકે સહિત કહા છે –“જીવા ii ! વારં ભ »ë સમકિaff” ઈત્યાદિ ટીકાર્થ-ગૌતમ સ્વામીએ આસૂત્ર દ્વારા પ્રભુશ્રી ને એવું પૂછર્યું છે કે“જીવા મંતે ! પાવ ઘM fહું સમકિઝબિંદુ' હે ભગવનું છે એ કઈ ગતિમાં પાપકર્મનું ઉપાર્જન કર્યું છે? “#હિં કમાયજિંદુ અને કઈ ગતિમાં રહેલા છએ પાપકર્મનું આચરણ કર્યું છે? અર્થાત્ પાપકર્મના હેતુઓના આચરણથી એટલે કે સેવનથી અને તેનાથી થનારા વિપાકના અનુભવથી પાપકર્મનું આચરણ કર્યું છે? અને તેનું ફળ ભેગવ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જોરમા ! સ વિ રાવ સિરિયasોળિgણ ફા' હે ગૌતમ ! સઘળા છે પહેલાં તિર્યચનિમાં રહેલા છે, તેથી તિર્યંચનીમાં હોવાને કારણે તે નિ તેની માતાને સ્થાને ગણાય છે. કેમ કે-તિયાની ઘણી છે. તેથી તિર્યંચેથી અન્ય જે નૈરયિકે વિગેરે જીવે છે, તે તિયાનિકોમાંથી આવીને ઉત્પન થયેલા છે. તેથી તે બધા પહેલાં તિય નિકોમાં રહેલા છે. એ પ્રમાણે કહેવામાં આવે છે. આ કારણથી તિષિગતિમાંથી નિકળેલા જી તે-તે સ્થાનમાં નારક વિગેરે રૂપથી ઉત્પન્ન થયા છે, તેઓ તિર્યંચ ગતિમાં, નારક ગતિ વિગેરેમાં, ઉત્પન્ન થવાને કારણે ભૂતકાળમાં પાપકર્મનું ઉપાર્જન કર્યું છે. એ પ્રમાણે આ પહેલે ભંગ છે. ૧ “જાવા-રિરિવરગોળિપણુ જ નેરુપણુ ય ફોજના' અથવા-સઘળા જી તિમંચ નિકેમાં અને નૈરયિકામાં રહેલા છે–વિવક્ષિત સમયમાં જેઓ મનુષ્ય અથવા દેવ થયા છે, તેઓ તે સ્થાનમાં તિર્યંચ નિકેથી નારકેથી આવીને ઉત્પન્ન થયા છે. તેથી એમ કહેવામાં આવે છે કે તેઓ પહેલાં તિયચ નિમાં અથવા નૈરયિકેમાં રહેલા છે, જેઓ ત્યાં રહેલા છે. તેઓએ ત્યાંજ કમનું ઉપાર્જન કર્યું છે, એ પ્રમાણે આ બીજો ભંગ કહે છે. ૨ હા શિરિવાજોળપણુ ૨ મજુણે ોકજા' અથવા સઘળા છે તિયચનિકમાં અથવા મનુષ્યોમાં રહેલા છે. તેથી ત્યાંથી નિકળીને શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy