________________
કહ્યા પ્રમાણે જ છે. “પઢા તરૂચ પંથમાં માં” તેમાં પહેલો ત્રીજો અને પાંચમાએ ત્રણ ઉદેશાઓ એક સરખા આલાપકાવાળા છે. “સેવા શરુ વિ ઘણા ” બાકીના જે બીજે, ચેાથો, છઠ સાતમે, આઠમ, નવમે, દસમ, અને અગ્યારમે આ આઠ ઉદેશાએ એક સરખા આલાપવાળા છે.
જે મરે! તે મને ! ઉત્ત' હે ભગવન આપી દેવાનુપ્રિયે આ વિષયના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરેલ છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, તે ભગવન આપી દેવાનુપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકી પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧૫
પહેલું અભવસિદ્ધિક મહાયુગ્મ શતક સમાપ્ત ચાળીસમા શતકમાં પંદર સંપત્તિ મહાયુગ્મ શતક સમાપ્ત ૫૪૦-૧૫
કૃષ્ણલેશ્યાવાલે અભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ સંક્ષિપશ્ચન્દ્રિય
કે ઉત્પત્તિ કાકથન
સોળમા સંજ્ઞિ મહાયુગ્મ શતકને પ્રારંભ–– 'कण्डलेस अभवसिद्धियकडजुम्मकडजुम्म सन्निपंचिदियाण मते ! कओ उववज्जति'
ટીકાર્થ – હે ભગવન કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિપ્રમાણવાળા કૃષ્ણલેશ્યાવાળા અભવસિદ્ધિક સંક્ષિપચેન્દ્રિય જીવ કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? જ તેઓ નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિય"ચનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ઉપન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અતિદેશ દ્વારા આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ના ઘgfસ વેર લોહિયાં રહ્યા જાણવા જે હે ગૌતમ! જે પ્રમાણે આ અભવસિદ્ધિકનું ઔષિક શતક કહેલ છે, એ જ પ્રમાણે તેના સંબંધમાં આ કૃષ્ણલેશ્યા શતક પણ કહેવું જોઈએ. અર્થાત્ ચાળીસમા શતકના ૧૫ પંદરમાં શતકમાં જે પ્રમાણે ઔઘિક અભવસિદ્ધિક સંપત્તિ પંચેન્દ્રિયના ઉ૫પાત વિગેરે કહેવામાં આવ્યા છે. એજ રીતે કૃષ્ણલેશ્યાવાળા અભાવસિદ્ધિક સંપત્તિ પંચેન્દ્રિયેના ઉપપાત વિગેરે પણ કહેવા જોઈએ. ઔઘિક અભાવસિદ્ધિવાળાઓની અપેક્ષાએ આમાં જે અંતર આવે છે, તે આ પ્રમાણે છે. જે અંતે ! નીવા જા " હે ભગવન આ જીવો કૃષ્ણલશ્યાવાળા હોય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “હુરા રમr! દોસ્ટેસ્સી' હો ગૌતમ! તે જી કૃષ્ણલેશ્યાવાળા હોય છે, “સંવિઠ્ઠના 2િ ૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨ ૩૦