SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ આ કથનમાં જે અંતર આવે છે તેજ આ સૂત્રદ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. તે કુગ્ગલેશ્યા શતકની અપેક્ષાએ આમાં એજ અંતર છે કે આ કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિ પ્રમાણવાળા અભાવસિદ્ધિક સંજ્ઞી જ વિરતિવાળા દેતા નથી. અવિરતિવાળા હોય છે. વિરતાવિરત-દેશસંચમી શ્રાવકે પણ તેઓ હોતા નથી. “સંવિદુર જહુ મોદિર રે વણ” અવસ્થાનકાળ અને આયુષ્યકાળ ૪૦ ચાળીસમા શતકના પહેલા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજવું. આ રીતે અવસ્થિતિકાળ જઘન્ય એક સમયને અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમશત પૃથકૃત્વનો છે. તથા સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉતકૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની કહેલ છે. “મુરઘાચા ત્રિા ” વં' તેઓને દિના પાંચ સમુઘાતે હોય છે.-એટલે--વેદના સમુદ્ઘ ત ૧ કષાયસમૃદુઘાત ૨, મારણતિક સમુદ્રઘાત, ૩ વૈકિય સમુદ્દઘાત ૪ અને તૈજસમુદ્દઘાત ૫ આહારક સમુદુઘાત અને કેવલી સમુદુઘાત એ બે સમુદ્દઘાત અહિં કહેલ નથી. “ ગુદ્રના તહેવ અyત્તાવિભાવના' ઉદ્વર્તના અનુત્તર વિમાને છેડીને ઉપપાત પ્રમાણે જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-તે જ્યારે પિતાના ભવથી ઉદ્વર્તન કરે છે, તે તે અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થતા નથી. અનુત્તરવિમાન શિવાય બધા જ સ્થાનેમાં તેઓ ઉત્પન્ન થાય છે. “જ્ઞાળા ગાવા નો રૂાષ્ટ્ર રામ હે ભગવન્ સઘળા પ્રાણ યાવત્ સઘળા સત્ય શું અભયસિદ્ધિકપણાથી પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં એવું કહ્યું છે કે હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. “ રાણ' આ રીતે ઉપર જે પ્રમાણે કથન કરેલ છે, તે સિવાય બાકીનું સઘળું કથન કૃષ્ણલેશ્યા શતકમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, તેજ પ્રમાણે સમજવું. ‘નાજ્ઞ અગંતવૃત્તો અને આ કથન યાવત્ પહેલાં અનંતવાર ઉત્પન્ન થયા છે. આ કથન સુધીનું કૃષ્ણલેશ્યાના પ્રકરણનું કથન કહ્યું છે તે જ પ્રમાણે કથન કહેવું જોઈએ. “ga વોઇસ યુ વિ ગુલુ’ જે પ્રમાણે કૃતયુગ્ય કૃતયુમેમાં ઉપપાતથી લઈને અનંતકૃત્વ સુધીને પાઠ કહેલ છે, એજ પ્રમાણે કૃતયુગ્મ જથી લઈને કાજ કલ્યાજ સુધીના સોળે મહાયુમેમાં પણ ઉપપાતથી લઈને અનંતકૃત પાઠ સુધી સઘળું કથન કહેવું જોઈએ. “સેવ મરે! લે અંતે. ઉત્ત' હે ભગવન આ૫ દેવાનુપ્રિયે જે રીતે આ કથન કહેલ છે, તે સઘળું કથન સત્ય જ છે. હે ભગવન્ આપી દેવાનુપ્રિયે આ વિષયમાં કહેલ સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂના જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાળીસમા શતકમાં પહેલો ઉદ્દેશ સમાપ્તા૪૦-૧૫-ના શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૨૮
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy