________________
અભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ સંપિક્સેન્દ્રિય
જીવોં કે ઉત્પત્તિ કા કથન
પંદરમાં સંજ્ઞિ મહાયુગ્મ શતકને પ્રારંભ-- 'अभवसिद्धिय कडजुम्म कड़जुम्म पचिंदियाण भंते ! कओ उववज्जति'
ટીકાથું–હે ભગવદ્ અભાવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞિ પંચેન્દ્રિય જી કયા સ્થાનવિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેશમાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-gવવાળો તદેવ પુત્તવાળવો’ હે ગૌતમ ! અનુત્તર વિમાનવાસી દેને છોડીને દરેક સ્થળમાંથી અર્થાત્ નૈરયિકમાંથી તિર્યંચનિકોમાંથી, મનમાંથી, અને દેવે માંથી તેઓને ઉપપાત થાય છે. “વરિમા ઉજવાશે, કદવત્ત, રંઘો, રો. રેશન, રોણા ચ થvg@g” પરિમાણુ અપહાર ઉંચાઈ. બ, વેદ, વેદન ઉદીરણા આ બધા કૃષ્ણલેશ્યા શતકમાં દ્વીન્દ્રિય શતકને અતિદેશ-ભલામણ કરેલ છે. અને દ્વીન્દ્રિય શતકમાં પણ એકેન્દ્રિય શતકનો અતિદેશ કરેલ છે. તેથી ત્યાં પરિમાણથી લઈને ઉદીરણા સુધીનું કથન જે રીતે કરેલ છે, એ જ રીતે અહિયાં પણ યથાસંભવ તેઓનું કથન ત્યાંના કથન પ્રમાણે કરી લેવું “
ધ રણા વા, ગાવ યુવાઢેર રા’ આ અભવસિદ્ધિક છો કૃષ્ણલેશ્યાવાળા હોય છે. નલલેશ્યાવાળા હોય છે કાપતલેશ્યાવાળા હોય છે. તેજલેશ્યાવાળા હોય છે. અને પદ્મશ્યાવાળા હોય છે તથા શુકલ લેશ્યાવાળા હોય છે. “નો વિઠ્ઠી” આ સમ્યગદષ્ટિ હેતા નથી. પરંતુ “મિરઝાવી મિથ્યાષ્ટિવાળા જ હોય છે. “નો માલિઝાણિી તેઓ મિશ્રદષ્ટિવાળ પણ લેતા નથી. “રો વાળી નાળી' તેઓ જ્ઞાની પણ હતા નથી. અજ્ઞાની હોય છે, તેઓને અજ્ઞાનમાં મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ અજ્ઞાન હોય છે. તેમને વિસંગ અજ્ઞાન હોતું નથી. “ ગg vegg એ જ પ્રમાણે કૃષ્ણદેશ્યા શતકમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીયાં પણ સમજવું કૃષ્ણલેશ્યા શતક આ ૪૦ ચાળીસમા શતકનુ બીજું શતક છે. “નવાં નો વિયા યિરા નો વિચારિયા’ કૃષ્ણલેશ્યાશતકની
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૨૭