________________
ભવસિદ્ધિક કે સાત શતકોં કા કથન
અગ્યારમા ખારમા તેરમા ચૌદમા મહાયુગ્માને પ્રારભ-
एवं जहा ओहियाणि सन्नि पंचिदियाणं सत्त स्याणि भणियाणि एव भवसिद्धि हि वित्त म्रयाणि कायव्वाणि'
સજ્ઞિ પ ંચેન્દ્રિયાના સમ્બન્ધમાં સાત ઔધિક શતકા કહેલા છે, એજ પ્રમાણે સ`જ્ઞિ પોંચેન્દ્રિય ભસિદ્ધિકાના સખ ́ધમાં પણુ સાત શતક કહેવા જોઈએ. સજ્ઞિ પચેન્દ્રિયાના તે સાત ઔશ્વિક શતકા આ પ્રમાણે છે.-ઔલિક શતક ૧ કૃષ્ણદ્યેશ્યા શતક ૨ નીલલેશ્યા શતક ૩ કાપાતલેસ્યા શતક ૪ તેજોલેશ્યા શતક ૫ પદ્મવેશ્યા શતક ૬ અને શુકલલેશ્યા શતક ૭ આ રીતે આ ઔધિક સંશી પચેન્દ્રિય જીવેાના સબંધમાં ચાળીસમા શતકમાં પહેલા, ખીજા, ત્રીજા, ચેાથ, પાંચમાં, છઠા અને સાતમા શતક રૂપથી કહેલ છે. એજ પ્રમાણે ‘મનદ્ધિદ્ધિદ્દે વિસત્તચાનિ હાચવાળિ’ભવસિદ્ધિક જીવાના સબધમાં પણ સાત શતક કહેવા જોઇએ. તેમાં પહેલુ ઔઘિક ભસિદ્ધિક શતક છે. ૧ ખીજુ કૃષ્ણુલેશ્ય ભવસિદ્ધિક શતક છે. ત્રીજુ નીલલેશ્ય ભવસિદ્ધિક શતક છે. આ ત્રણ શતકતા પહેલા કહેલા છે. આ સૂત્રમાં તે કેવળ કાપેત, તેજ, પદ્મ અને શુકલ આ વૈશ્યાએથી યુક્ત ચાર શતા જ કહેલા છે. તેથી મધા મળીને કુલ ૭ સાત શતકા થઇ જાય છે. આ સાતે શતકામાં-દરેક શતકામાં ૧૧-૧૧ અગિયાર અગિયાર ઉદ્દેશાએ કહેલા છે. તેથી દરેકમાં આલાપકોના પ્રકાર પહેલાં કહ્યા પ્રમાણેને સમજવા ‘નગર’સત્તસુ વિ સત્તુ સવપોળાં લાવ નો ફળતું સમઢે પરંતુ અહિયાં એ પ્રમાણે કહેવુ જોઇએ. કે-સઘળા પ્રાણા યવર્તે સઘળા સર્વે ઔર્થિક ભવસિદ્ધિક પાથી અથવા કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પણાથી પહેલાં યાવતુ અન`તવાર ઉત્પન્ન થઈ ચૂકેલ છે. ઔઘિક શતકના કથન કરતાં અહિયાં એજ જુદાપણું છે. ‘લેષ' ત' ચૈત્ર' માકીનુ ત્રીજું સઘળું કથન ઔશ્વિક પંચેન્દ્રિય શતકના કથન પ્રમાણે જ છે.
સેવ' મને ! ક્ષેત્ર' મંતે ! ત્તિ' હે ભગગન આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે. તે સઘળું કથન સવ થા સત્ય છે. હે ભગવન આપ દેવાનુપ્રિયનું કહેલ સઘળુ" કથન સ`થા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદનાકરી તેઓને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પાતાના સ્થાન પર બિરાજમાન થયા. હસૂ૧)
નાઆ રીતે ચાળીસમા શતકમાં અગિયારમાં શતકથી લઇને ચૌદમા શતક સુધીના ચાર સન્નિ મહાયુગ્મ શતકે સમાપ્ત શા૪૦-૧૧-૧૪
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૨૬