________________
નીલયાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ સંક્ષિપશેન્દ્રિય
જીવ કે ઉત્પત્તિ કાર્થન
દશમા સંસિ મહાયુગ્મ શતકને પ્રારંભ-- “pવં નહેરામસિદ્ધિા વિ શાં-“રેવં મતે ! એ મતે ! ત્તિ
ટીકાર્ય–આજ પ્રમાણે એટલે કે ઉપર કહ્યા પ્રમાણે નીલલેશ્યાવાળા કૃતયુગ્મ કતયંગમ રાશિપ્રમાણવાળા ભવસિદ્ધિક પંચેન્દ્રિય જીવોના સંબંધમાં પણ આ શતક કહેવું જોઈએ, આ શતક પણ અગિયાર ઉદ્દેશાઓથી યુક્ત છે. અહિયાં અતિદેશ દ્વારા એ કહ્યું છે કે-જે પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંગ્નિ પંચેન્દ્રિય જીના સંબંધમાં ૧૧ અગિયા૨ ઉદ્દેશાઓ વાળું શતક કહેવામાં આવેલ છે, તે એજ પ્રમાણેનું આ શતક પણ કહેવું પરંતુ આ શતકમાં કૃષ્ણલેશ્યા પદના સ્થાનમાં નીલલેશ્યા એ પદ મૂકીને આલાપકે કહેવા જોઈએ. જેમ કે-નીલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્ય કૃતયુગ્મ સંજ્ઞપંચેનિદ્રય જી હે ભગવન કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં એવું કહેવું જોઈએ કે–તેઓ ચાર ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિગેરે પ્રકારથી સઘળું કથન વિક કૃષ્ણવેશ્યા શતકના કથન પ્રમાણે જ સમજવું.
સેવં કંસે ! રેવં કંસે ! ત્તિ હે ભગવન આપ દેશનુપ્રિ આ નીલલેડ્યા ભવસિદ્ધિકના વિષયમાં જે પ્રમાણેનું કથન કરેલ છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. ચાળીસમા શતકમાં આ દસમું સંજ્ઞિમહાયુગ્મ શતક સમાપ્ત ૪૦–૧૦
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૨૫