________________
પડ્યૂલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ સંક્ષિપશેન્દ્રિય જીવો
કે ઉત્પત્તિકા કથન
છઠ્ઠા મહાયુગ્મ શતકનો પ્રારંભ– 'जहा तेउलेस्सासय तहा पम्हलेस्सासय पित्यादि
જે પ્રમાણે અગિયાર ઉદ્દેશાઓવાળું તેલેશ્યા શતક કહેલ છે, એજ પ્રમાણે આ પદ્મશ્યા શતક પણ અગિયાર ઉદેશાઓથી યુક્ત કહેવું જોઈએ. આ રીતે તેજલેશ્યા શતકમાં જે જે રીતથી કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે આ પદ્મશ્યા શતકમાં પણ કહેવું જોઈએ. પરંતુ તે કથન કરતાં આ કથનમાં જે વિશેષપણું છે તે સત્રકારે “સંજા જ્ઞomi gવામાં કારોનું વાવમારું સંતોમુકુત્તમ મહિચારું આ સૂત્ર પાઠ દ્વારા પ્રગટ કરેલ છે. અહિયાં અવસ્થાનકાળ રહેવા નો સમય જઘન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત દશ સાગરોપમને છે. ઉત્કૃષ્ટથી અવસ્થાન કાળનું જે આ પ્રમાણુ કહેલ છે, તે બ્રહ્મલેકના ટેની આયુષ્યનો આશ્રય કરીને કહેલ છે. બ્રહ્મલોકમાં પદ્મશ્યા હોય છે. અને ત્યાં તે પ્રમાણેનું આયુષ્ય હોય છે. અહિયાં જે તેને એક અંતમુહર્તાનું વિશેષણ કહેલ છે તે પૂર્વભવના છેલ્લા અંતમૂહૂર્તને આશ્રય કરીને કહેલ છે “ga fટર વિ’ સ્થિતિકાળ પણ અવસ્થાન કાળ પ્રમાણે જ છે. “નવરં ઘરોમુત્તર મનડું પરંતુ સ્થિતિકાળના કથનમાં અંતમૂહૂર્ત હોતું નથી. તેથી અહિયાં સ્થિતિકાળ કેવળ દસ સાગર
મને જ છે. એક અંતમુહૂર્ત અધિક દમ સાગરોપમને નથી. “રે રં રેવ' આ કથન સિવાય અવસ્થાન અને સ્થિતિકાળના કથન શિવાય બાકીનું સઘળું કથન અહિયાં તેજલેશ્યાના કથન પ્રમાણે જ છે. “gવં પ્રાણુ પંચવું સાપુ ષણા ક્ષાર શો તફા નેકડો’ આ રીતે આ પાંચ શતકમાં એટલે કે કૃષ્ણ, નીલ, કાપત તેજ અને પદ્મ લેશ્યાવાળા શતકમાં કૃણાલેશ્યા વાળા શતકમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રકારનું કથન સઘળી લેસ્થાઓના સંબંધમાં કહેવું જોઈએ. આ બધા શતકે ૧૧-૧૧ અગિયાર અગિયાર ઉદેશાઓવાળા થાય છે. કૃષ્ણલેશ્યાવાળા શતકનો પાઠ સઘળા પ્રણે યાવત્ સઘળા સ કૃષ્ણલેશ્યાવાળા જીવ પણાથી પહેલાં વાવત અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ કથન સુધીનું કથન અહિયાં કહેવું જોઈએ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૨૦