SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટકાળ પાંચમી ધૂમપ્રભા નરક પૃથ્વીના ઉપરના પ્રતરની અપેક્ષાથી કહેલ છે. કેમ કે ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય પાપમના અસંખ્યાતમા ભાગથી વધારે દશ સાગરેપન' છે. ત્યાં નીલલેસ્યા છે. અહિયાં જે પૂવભવનું છેલ્લુ 'તમ હત ગણુનામાં આવેલ નથી. તેનું કારણ તેને પસ્થેાપમના અષ્રખ્યાતમા ભાગમાં સમાવેશ કરી લેવાનુ છે. ‘પણ ઝિદ્દે વિ' અવસ્થાન કાળમાં કહ્યા પ્રમાણેનુ જ ભવસ્થિતિનું કથન કહેલ છે ... તમુ લમુ' ‘નવમ્ ' પદથી જે અવસ્થાન કાળમાં અને ભવસ્થિતિમાં આ ભિન્નપણુ કૃષ્ણલેÜા શતકની અપેક્ષાથી પ્રગટ કરેલ છે. અને એજ પ્રમાણેનું ભિન્નપણુ તેના પહેલા, ત્રીજા, અને પાંચમા આ ત્રણ ઉદ્દેશાઓમાં પણુ સમજવુ. સૈપ જ્ઞ' એ' ખાકીનું ખીજું સઘળું કથન પહેલા શતકના કથન પ્રમાણે જ છે. અહિયાં પણ પહેલા પ્રમાણે ૧૧ અગિયાર ઉદ્દેશાઓ છે. અને તે બધામાં આલાપકોના પ્રકાર પણ પહેલા કહ્યા પ્રમાણેના જ છે, ધ્યેય મને ! લેવ` મ`રે ! ત્તિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું આ વિષય સબંધી સઘળુ કથન સ`થા સત્ય છે. હે ભવગપ દેવાનુપ્રિયે કરેલા આ સઘળું કથન સČથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. જૈનાચાય જૈનધમ દિવાકર પુજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર'ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્ય:ના ચાળીસમા શતકમાં ત્રીજુ નીલલેશ્યાવાળું સ'જ્ઞી મહાયુગ્મ શતક સમાપ્ત ૫૪૦-૩ા 品 શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨૧૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy