________________
અપ્રથમસમય સે લેકર ચરખાચરમ પર્યન્તકે ઉદેશકોં કા ક્યન
“g gg gar vaag” આજ રીતથી અપ્રથમ સમયથી લઈને ચરમ અચરમ સમય પર્યન્ત બાકીના નવ ઉદ્દેશાઓ થાય છે. જેથી પહેલાના બે ઉદ્દેશાઓ અને આ નવ ઉદ્દેશાઓ મળીને કુલ ૧૧ અગિયાર ઉદેશાઓ આ કૃષ્ણલેષા શતકમાં હોય છે. તેમાં “વઢમતવંજના સહિતના” પહેલે ત્રીજો અને પાંચમે એ ત્રણ ઉદેશાઓ એક સરખા આલાપવાળા કહ્યા છે. અને “રેસ અ વિ રિમા” બાકીના બીજે, ચેપ, છઠઠો સાતમે, આઠમ, નવમે, દશમે, ૧૧ અગિયારમે આ આઠ ઉદ્દેશાઓ સરખા આલાપોવાળ કહ્યા છે.
સેવં અંતે ! રે મંતે! રિ' હે ભગવન આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા, છે ૪૦ ચાળીસમા શતકમાં બીજુ સંજ્ઞી મહાયુગ્મ શતક | સમાસ ૪૦-રા
નીલલેશ્યાયુક્ત કૃતયુગ્મ, કૃતયુગ્મ સંશિપન્દ્રિય
જીવો કે ઉત્પત્તિ કા કથન
ત્રીજા સંશી મહાયુગ્મ શતકને પ્રારંભ– g નીરખેડુ વિ સ” જે પ્રમાણે કૃષ્ણલેશ્યાળાઓના સંબંધમાં તક કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે નીલલેશ્યાવાળાના સંબંધમાં પણ શતકન નિરૂપણ કરી લેવું જોઈએ. અહિયાં પણ પ્રથમ સમય વિગેરે ૧૧ અગિયાર ઉદ્દેશાઓ પહેલા પ્રમાણે સમજવા રવાં સંવિના જહન્નેf ga ઇન” પરંતુ અહિયાં અવસ્થાન કાળ જઘન્યથી એક સમયને છે. અને ઉકષ્ટથી પલ્યોપમના અસંખ્યાત ભાગ અધિક દશ સાગરેપમાને છે. આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૧૬