SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમસમય કૃતયુગ્મ સંક્ષિપશેન્દ્રિયોં કે ઉત્પત્તિ કા કથન 'पढमसमय कण्हलेस कडजुम्मकडजुम्म पंचिंदियाण भावे ! को उववज्जति' હે ભગવન પ્રથમ સમયમાં રહેનારા કૃષ્ણલેશ્યાવાળા કૃતયુમ કૃતયુમરાશિ પ્રમાણવાળા સંજ્ઞીપંચેન્દ્રિય છે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નને ઉત્તર અતિદેશ દ્વારા આપતાં प्रभुश्री ४ छ है-'जहा संन्निपचिदिय पढमसमयउद्देसए तहेव निरवसेस' હે ગૌતમ ! પ્રથમ સમયમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયેના સંબંધમાં જે પ્રમાણે કહેલ છે, એટલે કે-૪૦ ચાળીસમા શતકના પહેલા શતકના બીજે ઉદેશા પ્રમાણે કહેવાનું કહેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ. નવાં તેનું મહે! જીવા વ્હાણા' પરંતુ વિશેષપણું એ છે કે હે ભગવન શું તેઓ સઘળા જી કૃષ્ણવેશ્યાવાળા હોય છે? “હૃાા હુર” હા ગૌતમ! તે બધા જી કૃષ્ણવેશ્યાવાળા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાળીસમા શતકના પહેલા શતકની અપેક્ષાથી આ બીજા શતકમાં કૃષ્ણલેશ્યાપદ લગાવીને પ્રશ્ન કરવાનું કહેલ છે. અને એજ પદને રાખીને ઉત્તર આપ જોઈએ. સં સં રે આ કથન શિવાય બાકીનું સઘળું કથન પ્રથમ સમયમાં રહેલ કતયુમ કૃતયુગ્મ રાશિપ્રમાણુવાળા સંજ્ઞી પંચેન્દ્રિયના ઉદ્દેશાના કથન પ્રમાણે જ છે. “gs સોઢા, ઉર ગુp' આ રીતે કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મમાં કહેલ છે, એ જ પ્રમાણે કુણુલેશ્યાવાળા કૃતયુગ્મ વ્યાજથી લઈને કાજ કલ્યાજ સુધીના સેળ યુગમાં પણ ઉંધપાત વિગેરે સઘળું કથન કહી લેવુ. જોઈએ. રેવં મરે ! લે ! અંતે ! ત્તિ' હે ભગવન આપી દેવાનુપ્રિયે જે કથન કરેલ છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાલીસમા શતકનું પ્રથમ સમય કૃષ્ણલેશ્ય કૃતયુગ્મ કૃતયુગ્મ સંપિચેન્દ્રિય નામના બીજા શતકને બીજો ઉદ્દેશ સમાપ્ત છે શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૨૧૫.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy