________________
કૃતયુગ્મ રાશિવાળા પંચેન્દ્રિય સંસી પણ હોય છે, અને અસંશી પણ હોય છે, “રેવં તહેવ' બાકીનું બીજુ સઘળું કથન પ્રથમ સમયગાળા દ્વીન્દ્રિય છના કથન પ્રમાણે જ છે. “પર્વ ઝરણું ગુમેણું આ કથન જે પ્રમાણે પ્રથમ સમય કૃતયુગ્ય કૃતયુગ્મ વ્યોજ વિગેરે રૂપથી બીજા યુગ્મથી લઈને સેળે યુગ્મમાં પણ કહેવું જોઈએ “રમા તક સરવ” પ્રથમ સમયમાં રહેવાવાળા હીન્દ્રિય જીવોના કથન પ્રમાણે જ બધે ઠેકાણે અહિયા પરિમાણ સંબંધી કથન કહેવું એઈએ.
સેવં મંતે! તે અંતે! ઉત્ત' હે ભગવન આપી દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કથન કરેલ છે. તે સઘળું કથન સર્વથા સત્ય જ હે ભગવન આપ દેવાનું પ્રિયનું તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ. સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરી ને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના રથાન પર બિરાજમાન થયા. સૂ૦૧ ચાળીસમા શતકમાં પહેલા શતકને બીજો ઉદેશ સમાપ્ત ૩૦-૧-રા
- ઘ ઘરવિ પાસ કરે” આ પહેલા શતકમાં પણ ૧૧ અગિયાર ઉદ્દેશાઓ છે. તેમાં “પઢો તો જનો જ વિરામ' પહેલે ઉદ્દેશે બીજે ઉદેશે અને પાંચમો ઉદેશે આ ત્રણ ઉદ્દેશાઓ સરખા આલાપhવાળા હોય છે. અને રેલા ગટ્ર વિ રિસામા” બાકીના આઠ ઉદેશાઓ એટલે કે બીજે, ચોથે. છઠઠે, સાતમ આઠમ નવમે દશમે અને અગિયારમે આ આઠ ઉદેશાઓ સરખા આલાપકોવાળા છે. “જરૂરથ છે અમરમેહુ નથિ વિણેલો વાયદો ચોથે, છ આઠમો દશમે આ ઉદ્દેશાઓમાં કાંઈ પણ વિશેષપણું કહેલ નથી.
રેવ' સંસે ! મને ! ઉત્ત' હે ભગવન આપી દેવાનુપ્રિયનું આ કથન સર્વથા સત્ય જ છે, હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું આપ્ત કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કર્યા પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ ચાળીસમા શતકમાં સંજ્ઞિ પંચેન્દ્રિય મહાયુમ શતક સમાપ્ત ૪૦-૧-રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨૧ ૨