________________
સમુદૂધાત કર્યા વિના પણ મરે છે. 'उना जहेब searओ' તેને ઉપપાતની જેમ જ ઉદ્દતના પણ હાય છે. અર્થાત્ તેના ચારે ગતિયામાં ઉપપાત હાય છે. અને ચારે ગતિયાના જીવાના તેમાં ઉત્પાદ હોય છે. ૬ સ્થફ દિàો તેઓને અવરજવરમાં કાંઈ પણુ રૂકાવટ થતી નથી. જ્ઞાન અણુવિજ્ઞાળત્તિ' યાવત્ તેએ અનુત્તર વિમાના સુધી જાય છે. અર્થાત ત્યાં સુધી તેઓના ઉત્પાદ હોય છે. મો! આન્દ્રે પાળા જ્ઞાન ગળતવ્રુત્તો' હે ભગવન સઘળા પ્રાણેા, સઘળા સત્વે, કૃતયુગ્મ, કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય પણાથી ઉત્પન્ન થઇ ચુકયા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘વ્રુદ્ધે પાળા હવે મૂઆ ચન્દ્રે ઝીયા સને સત્તા' કે ગૌતમ ! સઘળા પ્રાણા સઘળા ભૂતા, સઘળા જીવે. અને સઘળા સત્વે, અસકૃત-વારવાર અથવા અનંતવાર કૃતયુગ્મ કૃતયુગ્મ સન્ની પ`ચેન્દ્રિય પણાથી ઉત્પન્ન થઈ ચુકયા છે, વ બ્રોઇલટુ વિનુમ્મેનુ માળિયવનાર બળતણુરો' આજ પ્રમાણે કૃતયુગ્મ કૃતયુગ્મ સ'ની પંચેન્દ્રિયેામાં સઘળા પ્રાણ વિગેરે જીવેાના ઉપપાતથી લઈને અનંતવાર સુધીના ઉપપાત થઈ ચૂકયા છે, એ થન સુધી જે રીતે કહેલ છે, એજ પ્રમાણે ખીજા મૃતયુગ્મ ચૈાજ સજ્ઞિ પંચેન્દ્રિય પશુથી તેના ઉપપાતથી લઈ ને યાવત્ કલ્પેજ કલ્યેાજ સંજ્ઞી પંચેન્દ્રિય પયન્તના યુગ્મામાં તેએ અનંતવાર ઉત્પન થઈ ચુકયા છે. તેમ કહેવુ' જોઇએ. ‘નવર પમાળ ના ત્રે યિાળ' એ ઇન્દ્રિય જીવે! પરિમાણુ જે પ્રમાણે ૧૬ સેળ અથવા સંખ્યાત્ત અથવા અસખ્યાત પણાથી કહેલ છે, એજ પ્રમાણે આ કૃતયુગ્મ કૃતયુગ્મ સન્ની પંચેન્દ્રિય જીવેનુ પરિમાણુ પણ સમજવું. ‘છેલ્લું સહેવ’ પરિમ!ણુ શિવાય ઉત્પાત વગેરે જે રીતે પહેલા યુગ્મામાં કહેલ છે. તેજ પ્રમાણે તે સઘળું કથન સમજી લેવું.
‘લેવ' મને ! સેવ' અંતે ! ત્તિ' હે ભગવન આપ દેવાનુપ્રિયે જે આ વિષયના સબધમાં કથન કરેલ છે. તે સઘળું કથન સવથા સત્ય જ છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનુ કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. શાસ્॰૧૫ નાચાળીસમાં શતકમાં પહેલા શતકના પહેલા ઉદ્દેશે। સમાસ ૪૦-૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૧૦