________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-પોચમાં ! બાન્નનોવત્તા, ગાય તો નોવત્તા હૈ ગૌતમ ! આ આહારસજ્ઞોપચેગવાળા યાવત્ ભય સંજ્ઞાપયેાગવાળા હોય છે. જોલારૂં વા નાવ જોમાર્ં વા અન્નાદું વા આ ક્રોધ કષાયથી લઈને ઢાલકષાયવાળા હાય છે, તથા કષાયથી રહિત પણ હાય છે. ‘કૃથિવેચના બાપુષ્ટિવેયના વા નપુ અળવેચના વા' આવેદવાળા પશુ હાય છે, પુરૂષવેદવાળા પશુ હોય છે, અને નપુસક વેઢવાળા પણ હોય છે. તથા અવેત્તા ના મવ'ત્તિ' તેઓ વેદવિનાના પશુ હાય છે. સ્થિવેદ્ય ધરા વા, પુલિનેત્ર ધરા વા નવું વેવ ધા વા, અવધના વા' આ સ્ત્રીવેદના ખ'ધ કરવાવાળા પણ હાય છે, પુરૂષવેદના બધ કરવાવાળા પણ ડાય છે, અને નપુંસકવેદને અંધ કરવાવાળા પણ હોય છે. અને ત્રણે પ્રકારના વેઢાને મધ નથી પણ કરતા. ઇન્ની તો ક્ષમ્મી” આ સંજ્ઞી જ હોય છે. અસજ્ઞી હાતા નથી. ક્ષેત્રિયા નો અળિચિા' આ ઈન્દ્રિયાવાળા હોય છે. ઇન્દ્રિય વિનાના હાતા નથી. કૃષિમુળા ગોળ " સમય' આ મૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણવાળા સન્ની પંચેન્દ્રિય જીવોની સ'ચિઠ્ઠણા-અવસ્થિતિ જધન્યથી એક સમયની હાય છે, કારણ કે એક સમય પછી સખ્યાંતર હેાવાની સભવના રહે છે. અને જોàળ સાળોવમલચવુદુä સારૂરત' ઉત્કૃષ્ટથી કંઈ વધારે સાગરોપમશત પૃથકૂલની હેાય છે. તે પછી તેએ અન્ય શશી પ્રમાણવાળા થઈજાય છે. અર્થાત્ સંજ્ઞી પચેન્દ્રિય પણ તેએમાં રહેતુ નથી. એ સાગરાપમ શતથી નવ સાગરોપમશતનું નામ સાગામ શત પૃથ છે, ‘જ્ઞાાતે સદેવ ગાવ નિયમ' ઇિિદ્ધ” તેઓને આહાર લેાકની મધ્યમાં તેઓ રહેલા ઢાવાને કારણે નિયમથી યાવત્ છએ ક્રિશાએથી હોય છે. કેમ કે તેમાં તેઓને કાઈપણ રીતના વ્યાવાત થતો નથી. અહિયાં યાવપદથી ત્રણ દિશાએથી પણ થાય છે. ચાર દિશાઓથી પશુ થાય છે અને પાંચ દિશાએથી પશુ હોય છે. આ પાઠ ગ્રહણુ કરાયા છે. ‘દ્િ જ્ઞજ્ઞેળ ' સમય'' તેની જઘન્ય સ્થિતિ-આયુકાળ એક સમયની હોય છે. અને કોલેગ તેસીસ આવોલમાર્'' ઉ ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમની થાય છે. ‘છે સમુન્નાયા શ્રાતિકા' અને તેઓના આદિના એટલે કે-વેદના કષાય મારણાન્તિક વૈક્રિય અને તૈજસ, આ છ સમુદ્દાતા હાય છે તેને કેવલી સમુદ્દાત હાતા નથી. કેમ કે કેવલી સમુદ્ાત કૈવલીયે ને જડાય છે, કૈલિયાને છ સમુદ્ધાતા હોતા નથી. ઇન્દ્રિયજન્ય ઉપયેગના અભાવ રહે છે. તેથી તેએમાં સંજ્ઞી પચેન્દ્રિય સંજ્ઞા હાતી નથી. તેથી તેઓને અનિ`ન્દ્રિય કહ્યા છે. ‘બાળતિય પ્રમુખ વળ સમોચા વિ મતિ' આ સન્ની પંચેન્દ્રિય જીવા મારણાન્તિક સમુદૂઘાતથી સમુદ્ઘાત કરીને પણ મરે છે. અને ગલોચા વિ મતિ' મારણાન્તિક
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૦૯