________________
તથા ક્ષીણ કષાયવાળા સ'ની પચેન્દ્રિય જીવા જયારે પેાતાના કાળ એક આ લિકામાત્ર બાકી રહે છે. ત્યારે નામગેાત્ર આ એ કર્મોના જ ઉદ્દીરક હાય છે, સયેાગી જીવ પણુ આજ એ કર્મોના ઉદીરક હોય છે, અને અયાગી જીવે અનુત્તીરક હાય છે.
એવા વા નાગ સુદ્દઢેલા વા' સજ્ઞી પચેન્દ્રિય જીવા કૃષ્ણલેશ્યા વાળા યાવત્ શુકલેશ્યાવાળા હોય છે. અહિયાં યાવપદથી ખાકીની નીલ, કાપાત, તેજ, પદ્મ, આ લેસ્યાએાના સંગ્રહ થયેલ છે. તથા આસજ્ઞી પચેન્દ્રિય જીવે કૃષ્ણલેસ્યાથી લઈને શુકલલેસ્યાવાળા સુધી હેાય છે. ‘સટ્રિીવા, મિચ્છાટ્રિી વા, સમ્મામિચ્છાğિોવા' આ સમ્યક્દૃષ્ટીવાળા પણુ હોય છે. અને મિથ્યાર્દષ્ટિવાળા પણુ હાય છે. અને મિશ્રદૃષ્ટીવાળા પશુ ડાય છે. નાની વા અન્નાની વા’ તેઓ જ્ઞાની પણ હાય છે, અને અજ્ઞાની પણ હોય છે, મળલોની, નયનોની, નાચગોળી' મનાયે ગવાળા વચનયેાગવાળા અને કાયયૈાગવાળા હાય છે. રથગોળો વનમારૂં, કલાકના વા નીસાસાવા, આજ્ઞાળાવા ના નિયિાળ” એકેન્દ્રિય જીવાની જેમ તેએ અન્ને પ્રકારના ઉપચેવાળા હોય છે પાંચે પ્રકારના રસેાવાળા હૈાય છે, એ ગધેાવાળા, પાંચવાવાળા અને આઠ પ્રકારના સ્પર્શવાળા હાય છે. ઉચ્છવાસ નિઃવસવાળા હેાય છે, અને આહારક હાય છે. ‘નીચાપ અવિદ્યા ય વિચાવિયાય' તે સરી પ`ચેન્દ્રિય વિરત-અવિરત અને વિતાવિરત હૈાય છે. ‘જિરિયા નો જિરિયા' ક્રિયા સહિત હાય છે, અક્રિયા —ક્રિયા વિનાના હોતા નથી. ‘તે મતે ! નીવા સત્તવિક પળો વાં અરુવિદ્ ધળા વા' હું ભગવન આ જીવે શુ' સાત પ્રકારની ક્રમ પ્રકૃતિયાના અધ ફવાવાળા હાય છે ? અથવા આઠ પ્રકારની ક પ્રકૃતિને બંધ કરવાવાળા હાય છે ? અથવા ‘ઇવિદ્વધા વા' છ પ્રકારની કમપ્રકૃતિયાના બધ કરવાવાળા હોય છે? અથવા વિદ્ય’ચા વા' એક પ્રકારની કમ`પ્રકૃતિના ખંધ કરવાળા હાય છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે ક-નોંયમા ! હું ગૌતમ ! આ જીવા વ્રુત્તવિદ્દ વધળા ત્રાજ્ઞાન વિટ્ટુ ગાંધા વા' સાત પ્રકારની ક્રમ પ્રકૃતિચેના બંધ કરવાળા પણુ હાય છે. અહિયાં યાવત્ શબ્દથી વિધ પળાના પવૃવિધ વધાવા' આ પઢીને સગ્રહ થયા છે. તે ળ મઢે ! લીયા બિહારસનોવત્તા લાવવા પ્રશ્નોવત્ત' હે ભગવન તે સ'ની પ'ચેન્દ્રિય જીવા શુ આહાર સંજ્ઞોપયેગવાળા ઢાય છે ? યાવત્ પરિગ્રહ સ ંજ્ઞોપચેગવાળા હોય છે ? અહિયાં યાપદથી ભય અને મૈથુન સ ́જ્ઞાએ ગ્રહણ કરવામાં આવેલ છે, અથવા 'નોરનોવત્તા વા’ આ નાસ જ્ઞોપચેગવાળા હાય છે ? આ રીતે સમ્બન્ધ પુચ્છા માનિના જુદા જુદા રૂપથી પ્રશ્ન કરી લેવા જોઇએ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૦૮