SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનું વેદન કરનારા જ હોય છે. ઉવાશત ગુગ સ્થાનમાં રહેવાવાળી સંજ્ઞા પરચેન્દ્રિય છે અને ક્ષીણ મેહવાળા સંશી પંચેન્દ્રિય જી મેહનીય કર્મનું વેદન કરવાવાળા હોતા નથી. “રેવાનું સરળ વ ા નો અવેજ બાકીના સાત કમપ્રકૃતિનુ મોહનીય કર્મ શિવાયની આ સંજ્ઞી પંચેન્દ્રિય જી વેદન કરવાવાળા હોય છે. જો કે કેવલી જીવે ચાર આઘાતિયા કર્મપ્રકૃતિનું વેદન કરવાવાળા હોય છે. તે પણ તે કેવલી ઇન્દ્રિયના વ્યાપારથી પર હોવાથી પંચેન્દ્રિય કહેવાતા નથી, “સાયવેળાવ ગયા વેર વા’ સંજ્ઞી પંચેન્દ્રિય જીવે શાતાનું પણ વેદન કરવાના હોય છે, અને અસાતાનું પણ વેદન કરવાળા હોય છે. કેમ કે-સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને સ્વભાવ જ એ હોય છે, જોગિકઝરણ ૩ ના ગપુર વા આ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ મેહનીય કર્મપ્રકૃતિના ઉદયવાળા પણ હોય છે, અને અનુદયવાળા પણ હોય છે. આમાં જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ સૂમ સંપરાય ગુણ સ્થાન સુધીના છે, તેઓ તે મોહનીય કર્મના ઉદયવાળા હોય છે. અને ઉપશાત મેહવાળા હોય છે. તેઓ મેહનીય કર્મના ઉદયવાળા હોતા નથી. “હેલાં સત્તા પર ઉતર્યું નો સાર મોહનીય કર્મ શિવાય બાકીની સાત કમપ્રકૃતિના તેઓ ઉદયવાળા જ હોય છે, અનુદયવાળા હોતા નથી. વેદન અને ઉદયમાં શું અંતર છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-અનુક્રમથી અથવા ઉદીરણા કરણથી ઉદયમાં આવેલા કર્મોને અનુભવ કરે તે વેદનપણું છે અને અનુકમથી ઉદયમાં આવેલા કને અનુભવ કરે તે ઉદય છે. “નામ ચરણ ૨ ૩ીરના જે ગgવી? આ સઘળા જી નામ કર્મના તથા શેત્ર કર્મના ક્ષીણ મંહગુણ સ્થાન સુધી ઉદીર હોય છે. અનદીરક હોતા નથી. “રેવા ગ્યુ વિ હરીનાં વા ઘણા વા' બાકીની છ કર્મપ્રકૃતિને નામ ગોત્રને છોડીને જ્ઞાનાવરણીય વિગેરે છે. પ્રકતિના આ યથા સંભવ-કમથી ઉદીરક પણ હોય છે, અને ઉદીરણાનો કમ આ પ્રમાણે છે. પ્રમત્ત સુધીના સઘળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવ સામાન્ય રીતે આઠે કર્મ પ્રકૃતિના ઉદીરક હોય છે, અને જ્યારે તેની આવલિકા માત્રની આયુષ્ય બાકી રહે ત્યારે તેઓ આયુષ્ય શિવાય સાત કર્મપ્રકૃતિના ઉરીરક હોય છે. અપ્રમત્ત વિગેરે ચાર વેદનીય અને આયુષ્ય કર્મને છોડીને છે કર્મ પ્રકૃતિના ઉદીરક હોય છે. તથા સૂફમ સાંપરાયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જો જ્યારે પિતાને કાળ આવલિકા માત્ર બાકી રહે ત્યારે તે મેહનીય, વેદનીય અને આયુષ્ય કર્મ શિવાય બાકીની પાંચ કમ પ્રકૃતિના ઉદીરક હોય છે. તથા ઉપશાન્ત મહનીયવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જ પણ મોહનીય વિગેરે ત્રણ કર્મપ્રકૃતિને છોડીને બાકીની પાંચ કર્મ પ્રકૃતિના જ ઉદીરક હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy