________________
કૃતયુગ્મ, કૃતયુગ્મ સંજ્ઞિપક્ષેન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ કા કથન
ચાળીસમા શતકના પ્રાર‘ભ—
‘કનુમ કનુમ્મમસન્નિપિયિાળ' મને ! મો વનńત્તિ' ઇત્યાદિ ટીકા-હે ભગવન્ કૃતયુગ્મ કૃતયુગ્મ સજ્ઞીપંચેન્દ્રિયજીવ કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈચિકેામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિય 'ચ ચે નિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-વવાળો પણમુ વિજ્ઞસુ' હું ગૌતમ ! કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા સ’જ્ઞી પંચેન્દ્રિય જીવે નૈરિયકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે તિયાચ. ચેનિકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, મનુષ્યમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને દેવામાંથી આવીને પણ ઉત્પન થાય છે. ‘સર્વે વાસાય અસ खेज्जवासाज्य पज्जत अपज्जचएस य न कत्रो वि पडिसेहो जाव अणुत्तर विमाणत्ति' સ ંખ્યાત વષઁની આયુષ્યવાળાએમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, પર્યાસોમાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, સજ્ઞીપંચેન્દ્રિયજીવપણાથી ઉત્પાદ થવાના કાઇપશુ અવસ્થામાં નિષેધ નથી. નરકથી લઈને યાવત્ અનુત્તર વિમાન સુધીના જીવે દેવ સજ્ઞી પંચેન્દ્રિય જીવ પણાથી ઉત્પન્ન થાય છે.
‘રિમાળ' થવારો કૉનાળા ચન્ના અશ્વન્તિપ'વિતિયાળ' પરિમાણ, અપહાર અને અવગાહના ના સંબંધમાં જે રીતે અસ’જ્ઞી પચેન્દ્રિયાના સબંધમાં કહેલ છે, એજ પ્રમાણેનું કથન સમજવું. આ રીતના કથનથી. વ્યુત્ક્રાંતિપદ ના અતિદેશથી અસ’જ્ઞી પંચેન્દ્રિય જીવેાના પરિમાણુ કથન પ્રમાણે સંજ્ઞી જીવાનું પરિમાણુ સેાળ, અથવા સખ્યાત અથવા અસખ્યાત આવે છે. તેના શરીરની અવગાહના જાન્યુથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ આવે છે, અને ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજન પ્રમાણુ આવે છે. લેયનિગ્નવાળ' અજ્ વાડીળ' 'ધળા વા થયા વા' વેદનીય કમને છોડીને તેઓ સાત કમ પ્રકૃતિચાના બંધ કરે છે, અને અખાધક પણ હાય છે. તેમાં ઉપશાંત માડુવાળા જીવો અને ક્ષીણુ માહવાળા જીવા સાત ક`પ્રકૃતિયાના અાધક હાય છે. માકીના જીવે યથાસભવ ખધક હોય છે. વેન્નિત્ત્વ વધળા નો બધા કેવલિ પડની પ્રાપ્તિ પડેલાં સઘળા સની પાંચેન્દ્રિય જીવે વેદનીય ક્રમના અન્યક જ હોય છે. અખધક હૈાતા નથી. મોનિજ્ઞા વર્ગ મા જેવા વા' સ’જ્ઞી પંચેન્દ્રિય જીવા મેાહનીય કર્મોના વેદક પણ હાય છે, અને અવેદ પણ ડાય છે, સૂક્ષ્મ સ ́પરાય સુધીના સઘળા સ'ની પ'ચેન્દ્રિય જીવા મેાહનીય
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૦૬