________________
કૃતયુગ્મ, કૃતયુગ્મ અસંક્ષિપ થ્રેન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ કા કથન
ઓગણચાલીસમા શતકના પ્રાર'ભ
ઝુમ્ન ઽનુમ્ અન્નત્તિ નિયિાળ' મતે ! ઈત્યાદિ
હે ભગવન્ કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણવાળા અસ'ની પ ંચેન્દ્રિય જીવા ક્રયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હા ને 'નિયાળ તહેવ અસન્નિપુવિચારસસયા વાયવ્વા’હે ગૌતમ ! જે પ્રમાણે એ ઇન્દ્રિયવાળા જીવાના સંબંધમાં ૧૨ બાર શતકા કહેલ છે, એજ પ્રમાણે આ અસ'ની જીવાના સંબધમાં પણ ૧૨ શતકા કહી લેવા અને દરેક શતકમાં ૧૧-૧૧ અગિયાર-અગિયાર ઉદ્દેશાએ પણ કહી લેવા. એ ઈન્દ્રિયવાળા જીવે કરતાં આ કથનમાં જે અંતર છે, તે નવર. બોગાદૂના નળેળ' 'ગુજરત અસંવેઙ્ગ મારાં લગ્નોમાં નોચળસસ'' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. અહિયાં જઘન્ય અવગાહના આંગળના અસખ્યાત ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ એકહજાર ચૈાજનની કહેલ છે. ‘ક્ષત્રિમૂળા મેળ દ" સમય જોોળ'' કાળની અપક્ષાથી કાયસ્થિતિ રૂપ સંચિòણુ જઘન્ય એક સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ‘પુત્રોડી પુહુર્ત્ત' પૂ`કાટિ પૃથકત્વ છે. અર્થાત્ એ પૂર્વ કાટીથી લઈને નવ પૂર્વ કાટિ સુધી કહેલ છે. દ્િ ભેળ જ સમય સોલેન' પુ་જોડી' સ્થિતિ આયુષ્ય ક'ની સ્થિતિ જઘન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટ એક પૂર્ણાંકોટિની છે. ‘સેક’ ના યે 'ચિાળ'' આ રીતે અવગાહના અને સ્થિતિ આ એ વિષયના ભિન્નપા શિવાય ખાકીનુ' સઘળુ કથન એ ઇન્દ્રિયવાળા જીવાના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનુ' છે, તેમ સમજવું,
સેવ' મતે ! સેવ મતે! ત્તિ' હે ભગવત્ આપે આ વિષયમાં જે કથન કર્યું છે, તે સવથા સત્ય છે. ૨ આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તપ અને સયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ૫૦૧ા
અસજ્ઞિ પોંચેન્દ્રિય શતક સમાપ્ત ।ઓગણચાળીસમું શતક સમાપ્ત ૫૩૯મા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૦૫