________________
કૃતયુગ્મ, કૃતયુગ્મ ચતુરિન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ કા કથન
નાઆડત્રીસમા શતકના પ્રારંભ——
–
ટીકાથ— ચાર ઇન્દ્રિયવાળા જીવેના સંબંધમાં પણ ૩૫ પાંત્રીસમા શતકમાં વધુ વેલ એકેન્દ્રિય જીવાના શતકા પ્રમાણેના ૧૨ ખાર શતકા કહેવા જોઈએ. ઔદ્યિક કૃતયુગ્મ કૃતયુગ્મથી લઈને ચરમ-અચરમ કૃતયુગ્મ કૃતયુગ્મ ચાર ઇન્દ્રિયવાળા સુધીમાં ૧૧ અગિયાર ઉદ્દેશાઓથી યુક્ત ઔત્રિક શતક, કૃષ્ણલેશ્યવાળુ' શતક, નીલલેસ્યાથી યુક્ત, શતક, કાપોતિક લેશ્યાયુક્ત શતક ભવસિદ્ધિકવાળા ચાર શતક અને અભવસિદ્ધિવાળા ચાર શતક આ રીતે સઘળા મળીને ૧૨ ખાર શતકા થઇ જાય છે. આ માર શતકે ચાર ઇન્દ્રિય જીવાના સંબંધમાં કહેલ છે. પહેલા શતકના કથન કરતાં આ કથનમાં અંતર આવે છે, તે ઓળાના નળેળ અનુરણ સંવેગ્નરૂ મળ', ઉજ્જોયેળ પત્તરિ પાસા' આ સૂત્રદ્વારા પ્રગટ કરેલ છે. અહિયાં જઘન્યથી અવગાહના શરીરની ઉંચાઈ આંગળના અસખ્યાતમા ભાગ પ્રમાણવાળી છે. અને ઉત્કૃષ્ટ અવગાહના ચારગાઉની કહેલ છે. ‘સ્રો વિદ્ નેન ધ સમય ઉજ્જોતેન ઇમ્મલા' આમની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટથી સ્થિતિ છ માસની કહી છે. ‘રૂષ' ના વેનિયાળ' અવગાહના અને સ્થિતિના ગ્રંથન કરતાં ખાકીનું સઘળું કથન એ ઈન્દ્રિયવાળા જીવેાના સંબધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, તેજ પ્રમાણેનુ છે.
ભૈયા અંતે ! લેવા અંતે ! ત્તિ નાવ વિરૂ' હે ભગવન આપતુ. આ વિષય સબંધમાં હેલ સઘળું કથન સથા સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયે કહેલ સઘળું કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પાતાના સ્થાન પર બિરાજમાન થયા. પ્રસૂ૦૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના આડત્રીસમા શતકનુ
મહાયુગ્મ શતક સમાપ્ત ।।૩૮–૧૨૫ રાઆડત્રીસમું શતક સમાપ્તા
L
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૨૦૪