SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતયુગ્મ, કૃતયુગ્મ ત્રીન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ કા કથન સાડાત્રીસમા શતકને પ્રારંભ agww નુ તેડું રિચાર્ગ મંતે ! શો રૂવવનંતિ’ ઈત્યાદિ હે ભગવદ્ કૃતયુગ્મ કૂતયુગ્મ રાશિવાળા ત્રણ ઈદ્રિયવાળા જીવો ક્યા સ્થાન વિશેષથી આવીને ઉત્પન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચાનિકે માંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ સેgિવારતાથા વાચકના જે વિસ્તારિત હે ગૌતમ ! હાદ્રિય જીના સંબંધમાં જે પ્રમાણે બાર શતકો બતાવ્યા છે, એ જ પ્રમાણેના બાર શતકે અહિયાં આ ત્રણ ઈદ્રિયવાળા જીના સંબંધમાં પણ કહેવા જોઈએ. જેમ કે–પહેલું ઔધિક શતક બીજું કૃષ્ણલેશ્યાવાળા યુક્ત, ત્રીજું નીલેશ્યા યુક્ત, શતક, ચૈથું કાપતિલેશ્યા યુક્ત, શતક ભવસિદ્ધિક ત્રણ ઇન્દ્રિયવાળા જીને પણ એજ પ્રમાણના ચાર શતકે તથા અભવસિદ્ધિક ત્રણ ઇન્દ્રિયવાળા જીને પણ ચાર શતક એ રીતે આ બારે શતકમાં ૧૧–૧૧ અગિયાર અગિયાર ઉદ્દેશાઓ પણ કહેવા જોઈએ પરંતુ બે ઈન્દ્રિયવાળા ના શતક કરતાં આ શતકમાં જે જુદાપણું આવે છે, તે એવું છે કે નવા ગળાના કof ige અસંહે કરૂમાનં” અહિયાં જઘન્ય અવગાહના, આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની છે, અને “ો તેનું નિમિત્ત બાવા” ઉત્કૃષ્ટથી અવગાહના ત્રણ ગાઉની છે, “f somv ઘર ઘમચં કોળી gવનં ફૅરિચા તથા રિસ્થતિ જઘન્યથી એક સમયની છે, અને ઉત્કૃષ્ટથી ૪૯ ઓગણપચાસ દિવસ રાતની કહેલ છે. “રેવં તહેવ” અવગાહના અને સ્થિતિના કથન શિવાય બાકીના ઉ૫પાત વિગેરે સંબંધી કથન બે ઈન્દ્રિયવાળા જીના શતકમાં કહ્યા પ્રમાણે જ છે. “ અંતે! હે અંતે! રિ' હે ભગવન આ૫ દેવાનુપ્રિયે આ ત્રણ ઈન્દ્રિયવાળા જીવોના સંબંધમાં જે પ્રમાણેનું કથન કર્યું છે તે સર્વથા સત્ય જ છે. હે ભગવન આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧૫ સાડત્રીસમું શતક સમાપ્ત ૩૭ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૨ ૦ ૩
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy