________________
કૃણલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ શ્રીન્દ્રિય જીવો
કે ઉત્પત્તિકા કથન
બીજાથી ચોથા સુધીના બેઈન્દ્રિય મહાયુગ્મ શતક 'कण्हलेस कड़जुम्म कडजुम्म बेइंदियाण मंते ! को उववज्जंति' ५.
ટીકાર્થ–“#u #gશ્ન વાકનુષ્પ વેવિશાળં મંરે ! મો વવવનંતિ હે ભગવદ્ કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા બે ઇન્દ્રિય જીવે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિયચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ઘજેવ’ હે ગૌતમ ! આ સંબંધમાં આ શતકમાં કૃતયુગ્મ કૃતયુગ્મ હીન્દ્રિય નામનું ઔવિક–પહેલું શતક કહેલ છે, એજ પ્રમાણેનું શતક કૃષ્ણલેશ્યાવાળા બે ઈન્દ્રિયવાળા જીના સંબંધમાં પણ ઔધિક પ્રથમ સમય, અપ્રથમ સમય વિગેરે ૧૧ અગિયાર ઉદ્દેશાઓવાળું શતક અહિયાં પણ સમજવું “નવરં છેલ્લા સંનિંદ્રાદિ ના વિષ્ફરસાણ” પરંતુ આ શતકમાં પહેલા શતકના કથન કરતાં એવું વિલક્ષણ પારું છે કે-અહિયાં લેશ્યા સંચિઠ્ઠણ સ્થિતિકાળ અને આયુષ્ય સ્થિતિ આ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવોની જેમ જ કહેલ છે.
બીજુ શ્રીન્દ્રિય મહાયુગ્મ શતક સમાપ્ત ૩૬-૨ પૂર્વ ન હિં વિ ” અગિયાર ઉદ્દેશાવાળું શતક કૃષ્ણલેશ્યાવાળાઓના સંબંધમાં જે પ્રમાણેનું કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું શતક અગ્યાર ઉદ્દેશાઓવાળું નીલલેશ્યવાળા બે ઈન્દ્રિયવાળા જીના સંબંધમાં પણ સમજવું. ફક્ત “કલેશ્યા એ પદના સ્થાને “નીલલેશ્યા” એ પદ લગાવીને સઘળા આલાપકે બનાવીને કહેવા જોઈએ. આ રીતે નીકલેશ્યાવાળા દ્વીન્દ્રિય જીવોના સંબંધમાં ૧૧ અગિયાર ઉદ્દેશાઓવાળું એક ત્રીજુ શતક બનાવીને કહી લેવું જોઈએ.
ત્રીજુ શતક સમાત ૫૩૬-૩ “pવં જાણે f fપનચં” આ ઉપર બતાવેલ પ્રકારથી ૧૧ અગિયાર ઉદેશાવાળ કાપેતિકલેશ્યાવાળા કોન્દ્રિય જીના સંબંધમાં ચોથું શતક બનાવી લેવું જોઈએ.
ચોથું શતક સમાપ્ત ૩૬-જા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૨
૦
૦